SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૪) પંડિત લાલન કઠણ કણ? સાંભળનારામાંથી એકે કહ્યું પત્થર કઠણ, ત્યારે પંડિતજીએ કહ્યું કે પાણું. પાણીનું સમુહ બળ પત્થરના ચૂરેચૂરા કરી નાખે છે. આ રીતે જે સમુહ બળ કેળવાય તે પાણી આટલું કરી શકે છે તે માનવીનું સમુહ બળ શું શું ન કરી શકે. નરશી નાથાની ધર્મશાળા લી. અચરતબહેન દેશી પાલીતાણું તા. ૪-૬-૫૯ (આ પત્ર લખનારનું નામ છે અચરતબહેય દોશી. તેઓ વિદુષી છે. તેમના પતિ વિદ્વાન છે. દંપતીએ જીદગીભર શિક્ષણ આપવાનું કામ કર્યું છે. તેમના સ્વભાવમાં નમ્રતા અને વિનય સહજ છે.) પ૭ અમદાવાદ, તા. ૨૨-૬-૫૯ મુરબ્બી શ્રી શિવજીભાઈ આ સાથે શ્રી લાલન સાહેબ અંગે સૂઝયું તે લખી મેકહ્યું છે આની પહોંચ જરૂર મોકલશો. - લી. આપને, રતિલાલના પ્રણામ ગૃહસ્થસંત શ્રી લાલનસાહેબ સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે અધ્યાત્મિસાધના કરવા માટે કે જીવનને સંત કેટિનું શુદ્ધ અને
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy