SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૨ ), પંડિત લાલન અથાગ પરિશ્રમ કરીને તેમણે અનેક શક્તિઓ કેળવી હતી છતાં તેઓ એક સાચા સંતને છાજે તેવી જીજ્ઞાસુ અવસ્થામાં રહેતા એ એમની મહત્તા હતી. - અધ્યાત્મ જીવનને ખીલવવા માટે તેમને ઉત્સાહ જવાળામુખી જે જવલંત હતે. એવા પુરૂષને સત્સંગ એ જીવનને એક લહાવો છે. તે તેમનું જીવન ચરિત્ર જનતા સમક્ષ રજુ થશે તે મહા પુણ્ય કાર્ય કર્યું ગણાશે. લી. સ્નેહી, દુર્લભજી કેશવજી ખેતાણી ના જયવીર. ' (આ પત્રના લખનારા સ્થાનકવાસી સંઘના અગ્રેસર છે. તેઓ ઘાટકોપરમાં રહે છે. સમયના જાણ છે, તેઓ ગુણનુરાગી છે અને સેવાપ્રિય છે.) પાલીતાણું તા. ૫-૪-૫૯ પરમ પૂજનીય, શિવજીભાઈની પવિત્ર સેવામાં, આપશ્રીને કૃપા પત્ર મળ્યો. વાંચી આનંદ થયે છે. સંત સદગુરૂ લાલનસાહેબના સત્સંગ સમાગમ, સંભાષણે, વાર્તાલાપને લાભ લગભગ આ સેવકે ચાલીશ સુધી લીધે છે. તેઓ ગૃહસ્થ ગી હતા. આબાલવૃદ્ધ સૌના આત્મપ્રિય પિતા હતા. પ્રિય અને મધુરવાણીને અખલીત પ્રવાહ તેમના સિવાય ઓછા વક્તાઓમાં જે છે.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy