SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રાગાભ્યાસ ( ૫ ) પંડિતજી એવા ભાવપૂર્વક અને સમજપૂર્વક ચાગદર્શન વિષે પાઠ આપીને સમજાવતા કે તેમાં ખૂબ આનંદ આવતા. પાઠ રસપ્રદ થઇ જતા અને પંડિતજી પણ સૂત્રનું વિવેચન કરતાં કરતાં તલ્લીન બની જતા. એ દિવસે અમારા જીવનના મ’ગળ દિવસેા હતા. ૫ડિતજીના સત્સ`ગના એ લાભ અવણનીય હતા. ચેાગાભ્યાસ ઉપરાંત પડિતજી સામાયિકના ચેાગ, જૈન તત્વજ્ઞાન, ક્રમ ફીલેાસેલ્ફી વીતરાગ ધર્મ તથા જીવનના દર્શન માટે સુંદર સુંદર વાતા કરતા અને તેમના સુધાભર્યાં પ્રવચનાથી અમે તરખેાળ થઇ જતા. નાગલપુરનુ અમારૂ' સમય-પત્રક જાણવા જેવુ છે. આરામ. શૌચ–દ તધાવન દુગ્ધપાન. શ્રી લાલનસાહેબનું યેાગદશન પર વિવેચન, સ્નાન-ભાજન આરામ. લાલનસાહેબ સાથે ધ્યાન. અભ્યાસ-મનન-ચિંતન, ૧~૭ ભાજન–કરવા જવુ’--આરામ, ૭-૮-૩૦ શ્રી લાલનસાહેબ સાથે વાર્તાલાપ-ચર્ચા. ૮-૩૦-૧૦ ધ્યાન. ૧૦=૪ શયન. ૮૫ તા-૧૦ ઊત્થાન. યાન. ૧૦૨ -3 પડિતજી તા પેાતાના જીવનનુ' સિંહાવલેાકન કરવા માટે ચિંતન કરવા સૂચના કરતા અને એમ એ સિહાવ
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy