SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) પંડિત લાલન આ શ્લોક રચનાની પ્રાપ્તિ કેવા સંજોગોમાં થઈ તે જાણવું પણ મુમુક્ષુઓને લાભદાયક જણાય છે. મુંબઈમાં આવેલા દિગમ્બર મંદિરના પુસ્તક સંશ હેમાં પુસ્તકે જોયા. પણ આ શ્લેક મ નહિ. વચલા જોઈવાડામાં શ્રી ચંદ્રપ્રભનું દિગમ્બર મંદિર હતું જે મંદિર હાલ ભુલેશ્વર નજીક ગયું છે ત્યાં પણ પુસ્તક જોયા. તથાપિ આ લેક કયા પુસ્તકમાં હશે તે જણાવ્યા વિના શોધ ફળદાયક થઈ નહિ, આ ઉપરથી શ્રી પાયધુની પર આવેલા શ્રી શાંતિનાથ મંદિરની જોડેના મકાનમાં લાલન ગયે. અને ડેકન કેલેજના લિસ્ટ તપાસવા લાગે, એ કોલેજના જૈન પુસ્તક સંગ્રહમાં એકનું નામ સમાધિ સતક એવું હતું. અનુમાન થયું, કે આ પુસ્તકમાં ઘણું કરીને એ ક હે જોઈએ. આ વિચાર આવતાં લાલન પિતાના મિત્ર વડોદરાના ઝવેરી શેઠ માણેકલાલ ઘેલાભાઈ પાસે ગયો, અને શેધની હકીકત કહી, એમને યોગ્ય લાગી એટલે તે જ દિવસે સાંજના શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના ચંપાગલીમાં આવેલા મકાન પર લાલનને લઈ જવામાં આવ્યો. અને શેઠની પાસે હકીકત કહી. એ વેળા શેઠ ફકીરચંદ જૈન સાહિત્ય સંબંધી શિક્ષણ-એલફીસ્ટન કોલેજના પ્રોફેસર પીટરસન આપતા હતા. લાલનનું નિવેહન એમને લાગવાથી એ પ્રોફેસર ઉપર ચીઠ્ઠી લખી આપી. એટલે લાલન પુનાની ડેકન કેલેજમાં ગયે અને પીટરસનને વંદના કર્યા પછી સમાધિ સતકની માગણી કરી એમણે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy