SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨ ૦ ૦ (૨૮૩) આધ્યાત્મિક દુહા સુર નર તિર્યંચ યોનિમેં, નરક નિગોદ ભમંત; મહા મહકી નિંદમેં, સેએ કાળ અનંત. ૧ જેમેં જવરકે જેરસેં, ભેજનકી રૂચિ જાય, તેમેં કુકર્મ કે ઉદયમેં, ધર્મ વચન ન સહાય. લગે ભૂખ જવરકે ગયે, રુચિશું લેત આહાર અશુભહિન શુભમતિ જગે, જાને ધર્મ વિચાર તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકળ પદારથ જગતમેં, સુપન રૂપ ચિત્ત જાન. મેરા મેરા મત કરે, તેરા હે નહિ કેય, ચિદાનંદ પરિવારકા, મેળા હે દિન દય. ૫ એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર, મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર. એ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત નવ નવ ભવ ધારણ કીયા, શરીર અનંતાનંત. ૭ જનમ મરણ દેય સાથ છે, ખીણખીણ મરણ તે હોય મેહ વિકળ એ જીવને, માલુમ ન પડે કેય. મેં તે ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ, એ તે પુદ્ગલ પિંડ હે, ભરમજાળ અંધકૃપ. સડન પડન વિધ્વંસન, એ પુદ્ગલને ધર્મ સ્થિતિ પાકે ખીણ નહિ રહે, જાણે એહિ જ મર્મ. ૧૦ અનંત પરમાણુ મળી કરી, ભયા શરીર પરજાય; વર્ણાદિ બહુ વિધ મિલ્યા, કાળે વિખરી જાય. ૧૧ પુદગલમાં હિત જીવકું, અનુપમ ભાસે એહ પણ જે તરવવેદી હવે, તિણુકું નહિ કુછ નેહ. ૧૨
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy