SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ (૫) બળદેવોમાં– (૪) આઠ બળદેવે મોક્ષમાં ગયા છે. . (ભા) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં ગયા છે. તીર્થકરદેવોના માતા-પિતાની ગતિ (૧) ભગવાનના પિતાની ગતિજ કષભદેવ ભગવાનના પિતા-નાગકુમારમાં. ૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૨ ૯ થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલેકમાં ૬ ૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ ૧ ૧ થી ૮ ભગવાનની માતા મેક્ષમાં. આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં. ૬ ૧૭ થી ૨૪ ભગવાનની માતા ચેથા દેવલોકમાં. તપ ચિંતવાણુને કાઉસ્સગ્ન રાઠય પ્રતિક્રમણમાં-આયરિય ઉવજઝાએ સૂત્ર કહ્યા પછી કરેમિભતે ઈચ્છામિ ઠામિત્ર અને અન્નત્થ૦ સૂત્ર કહ્યા પછી મુખ્યપણે તપ ચિંતવવારૂપ તપચિંતવણીને કાઉસગ્ન કરવામાં આવે છે (જેઓને ન આવડે તે ૧૬ નવકાર ગણે છે) તે તપ-ચિંતવન (પ્રશ્ન અને ઉત્તરરૂપે) આ પ્રમાણે થાય છે – રાજગૃહી નગરીમાં નાલંદા પાડામાં પ્રભુ મહાવીરસ્વામીએ છદ્યસ્થપણે છ માસી તપ કરેલ તે ત૫ હે ચેતન ! તારાથી થશે? મારી શક્તિ નથી અને પરિણામ નથી.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy