SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુની સાત પ્રકારની માંડલી સાધુની સાત પ્રકારની માંડલી सुत्तत्थ-भोयणकाले आवस्सए य सज्झाए । संथारये चेव तहा सत्तविहा मंडली हुति ।। ૧ સૂત્રની, ૨ અર્થની, ૩ ભેજનની, ૪ કાલની, ૫ આવશ્યકની, ૬ સ્વાધ્યાયની, અને ૭ સંથારાની એમ સાત પ્રકારની માંડલી હોય છે. ચરણસિત્તરી તથા કરણસિત્તરી ૧ કરણસિત્તરી – वय समणधम्भ संजम वेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तव कोहनिगाहा इइ चरणभेयं ॥ १ ॥ પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વાડ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણ (જ્ઞાન-દર્શન-ચારિત્ર) બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ (ક્રોધ-માન-માયા-લેભ) ચાર કષાયને નિગ્રહ એમ (૫+૧૦+૧+૧+૯+૩+૧૨+૪=૭૦ ) સિત્તર પ્રકારને ચરણસિત્તરી કહી છે. ૨ કરણસિત્તરી पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર, પાંચ સમિતિનું પાલન તે પાંચ,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy