SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રતનાં નામ ૧૨ ૫ આત્માના મેાક્ષ થાય છે અચળ અને અનત સુખના ધામ રૂપ મેાક્ષ સ્થાનક છે' આ જગતમાં આધિરૂપ મનનાં દુઃખા છે, અને વ્યાધિરૂપ શરીરના દુઃખા છે, જ્યારે માક્ષમાં આધિ અને વ્યાધિના અભાવ હાવાથી સપૂણ સુખ જ હોય છે. ૬ મેાક્ષ મેળવવાના ઉપાય છે—ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન એ એના મેળ મેક્ષ મેળવવાના ઉપાય છે. આ પ્રમાણે સમકિતના સડસઠું ભેદે વિચારવા, સમકિત ગુણુની આરાધના કરવાથી, પાલન કરવાથી (૧) રાગ-દ્વેષ ઘટે. (ર) સાચી શાન્તિ મળે (૩) મન શુદ્ધ અને.. (૪) સમલાવનુ' સુખ પ્રાપ્ત થાય. અને (૫) દુનીયામાં કાઇ તેની હેરિફાઈ ન કરી શકે. પાંચ મહાવ્રતનાં નામ ૧ સર્વાંત: પ્રાણાતિપાત વિક્ર્મણ-જીવહિંસાના સર્વથા ત્યાગ. ૨ સત: મૃષાવાદ વિરમણુ-અસત્ય સર્વથા ન ખેલવું. ૩ સર્વાંત: અદત્તાદાન વિરમણ-ચારીનેા સવ થા ત્યાગ, તૃણમાત્ર પણ વગર આપે ન લેવુ' તે. ૪ સર્વાંત: મૈથુન વિરમણુ–સથા બ્રહ્મચર્ય પાળવું તે. ૫ સત: પરિગ્રહ વિરમણુ—પરિગ્રહના ત્યાગ એટલે ફાઈ પણ વસ્તુ ઉપર મૂર્છા ધારણ ન કરવી. ‘મૂર્છા પશ્મિ'
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy