SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ભૂષણ ૧૫ પાંચ ભૂષણ જે સમકિતની શાભા વધારવામાં મદદ કરે તે ભૂષણ પાંચ છે. ૧ ધર્મક્રિયા-અનુષ્ઠાનના વિધિમાં કુશળપણુ ૨તી સેવા–જંગમ તી તે મુનિમહારાજ વગેરે, સ્થાવર તી' તે શત્રુંજય વગેરે, તેની સેવા કરવી. ૩ દેવગુરુની ભક્તિ કરવી. ૪ કાઇના ચલાવવાથી ધર્મ થી જણ પણ ન ચળે તે સમકિત હતા. ૫ જેથી ઘણા માણસા જૈનશાસનની પ્રશંસા કરે તેવી ખંતપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરવી. પાંચ લક્ષણા જેનાથી સમકિત ગુણુ એળખાય તે લક્ષણ કહેવાય, તે પાંચ પ્રકાર છે. ૧ ઉપશમ-કોષના ત્યાગ: પેાતાને નુકશાન કરનારનું ચે મનથી પણ ખુરૂ' ન ચિંતવવું તે. ૨ સવેગ-દેવા અને મનુષ્યેાના સુખાને જે દુઃખમય માને અને માત્ર મેાક્ષની જ ઇચ્છા રાખે તે. 9 ૩ નિવેદ− એકલા ધમ જ સંસારથી તારનારા છે એમ ખરાબર સમજી નારકી અને કેદખાના જેવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી જવા ઇચ્છે તે. ૪ અનુકંપા—યા. (૧) બાહ્યદૃષ્ટિથી દુઃખીની જે દયા અને (૨) ભાવથી-ધમ રહિતની જે ક્રયાઃ તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy