SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય ભગવંતના ૩૬ ગુણે છે. છતાં સિદ્ધ ભગવંતોએ કદી પણ તેવું વીર્ય ફેરવ્યું નથી અને ફેરવશે પણ નહી. કેમકે તેમને પુદગલની સાથે કોઈ પણ સંબંધ નથી. આ અનંત વીર્યના ગુણથી પિતે આત્મિક ગુણેને જે રૂપે છે, તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી. આચાર્ય ભગવંતના ૩૬ ગુણે વિચિ-સંવાળો, તદ્ નવા માગુત્તિરવિન્દ-સાથે-મુ, રૂશ બારસ–ગુહિંસંgો | / પંચ-મહેશ્વર-ગુત્તો, વંચ-વિચાર-ચા-સમા વંજ-નિકો તિ–મુત્તો, છત્તીસ-ળો ગુe મજ્જા ૨I પાંચ ઈન્દ્રિયના વિષયવિકારને રોકનાર- ૫ નવ પ્રકારની બ્રહ્મચર્યવ્રતની વાડને ધારણ કરનાર-૯ ચાર પ્રકારના કષાયથી મુકાયેલાપાંચ મહાવ્રતાએ કરીને યુક્તપાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ પાંચ સમિતિએ સમિતિવાળાત્રણ ગુપ્તિએ કરીને ગુપ્ત આ રીતે છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. ઉપાધ્યાય ભગવંતના ર૫ ગુણ (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતાધમ કથા (૭) ઉપાસકદશાંગ (૮) અનુત્તરૌપપાતિક (૯) પ્રશ્ન વ્યાકરણ (૧૦) અંતકૃદશાંગ અને (૧૧) વિપાક એ અગ્યાર અંગ.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy