SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણસંગ્રહ વિશેષ લાભ શુકલપક્ષમાં–૧ થી ૫ સુધી અશુભ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી શુભ ફળ છે. કૃષ્ણપક્ષમાં–૧ થી ૫ સુધી શુભ ફલ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી અશુભ ફળ જાણવું. પ્રત્યેક પક્ષમાં અમાવાસ્યા, અષ્ટમી, ચૌદશ, નેમ, છઠ્ઠ, અને બારસ આ તિથિઓ અશુભ છે. શેષ શુભકારક માનેલી છે. આતિથિને પરિહાર નિચે મુજબ જાણ ચેથ, છઠ, આઠમ, નેમ, બારસ અને ચૌદસ, આ તિથિઓ ક્રમ પ્રમાણે ૮-૯-૧૪-૨૫-૧૦ અને ૫ ઘડી છેડીને બાકી શુભ માનેલી છે. વજનીય તિથિ અને વાર ૧ શનિ, ૨-શુક, ૩–ગુરુ, ૪-બુધ, ૫-મંગળ, ૬-સોમ અને ૭-રવિવાર. આ પ્રમાણે તિથિ અને વાર આવે તેને ફાંકડું કહે છે. તે વિહાર આદિમાં વજનીય છે. વારને શુભાશુભ વિચાર વાર સાત છે-રવિ, સેમ, મંગળ, બુધ, ગુરુ, શુક અને રવિ. આમાં શુક, સેમ, બુધ અને ગુરુ આ વારે સર્વ કામમાં ઉત્તમ છે. રવિ, મંગલ અને શનિ આ ત્રણે વાર કર માનેલા છે, ખરાબ માનેલા છે. પરંતુ એમાં કહેલા કેટલાક કાર્યોમાં શુભ માનેલા છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy