SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કરે શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૩ અવધિદર્શન મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યોને સામાન્યપણે દેખે તે. ૪ કેવળદર્શન–સર્વ પદાર્થને એકીસાથે દેખે તે. સાત ચારિત્રનું વર્ણન ચાસ્ત્રિ સાત પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ સામાયિક ચારિત્ર–સમભાવ રાખ તે. ૨ છેદેપસ્થાપનીય–દેષ લાગે તે ફરી સ્વીકાર તે અગર વડી દીક્ષા ગ્રહણ કરે તે. ૩ પરિહારવિશુદિ–તપ વડે શુદ્ધિ કરવી તે. ૪ સૂક્ષ્મસં૫રાય–અંદર થોડે પણ કષાય હેય તે. ૫ યથાવાત-કષાય હિતપણું–જેનાથી મુક્તિ મેળવાય તે. ૬ દેશવિરતિ–ગૃહસ્થના બાર વત રૂપ, ૭ અવિરત-પચ્ચક્ખાણ ન કરે તે. બાર ભેદે તપ છે બાહા અને છ અત્યંતર એમ તપ બાર ભેદે છે. ( ૧ અનશન, ૨ ઉદરી, ૩ ઈચ્છાનો રેધ, ૪ રસનો ત્યાગ, ૫ લોચાદિ કષ્ટ સહન કરવા, અને ૬ અંગેપગેને સંકેચી રાખવા. એ છ પ્રકારે બાદ તપ છે. હવે અત્યંતર તપના ભેદે કહે છે, ૧ પ્રાયશ્ચિત્ત–લાગેલા દેનું ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લેવું તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy