SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાતિષી દેવતાના માંડલા ૧૨૫ ચાશશી માંડલે ગુણીયે ત્યારે ૮૮૩૨ ભાગ થાય તેના ચેાજન કરવા માટે એકસઠે ભાગવાથી એકસે ચુમાલીશ ( ૧૪૪) ચૈાજન અને એકસઠીયા અડતાલીશ ભાગ વધે. તે પૂર્વીકત આંતરના ૩૬૬ યાજનમાં ભેળવીચે ત્યારે સવ મળી પાંચસા દશ ચેાજન અને એકસઠીયા અડતાલીશ લાગ એટલે સૂર્ય વિમાનને વિચરવાનુ ક્ષેત્ર છે. હવે ચ'દ્રમાના કેટલા માંડલા જમૂદ્રીપમાં અને કેટલા માંડલા લવણ સમુદ્રમાં છે તે કહે છે. ચંદ્રમાના દેશ માંડલા લવણુસમુદ્રમાં છે અને પાંચ માંડલા જ'બૃદ્ધીપમાં છે. એ રીતે પંદર માંડલા જાણવા. સૂર્યના નિષધ પર્વત ઉપર ૬૫ માંડલા છે અને લવણુસમુદ્રમાં ૧૧૯ માંડલા છે. હવે ચંદ્ર-સૂર્ય નુ ખૂદ્વીપમાં અને લવણુસમુદ્રમાં ચાર, ક્ષેત્ર કેટલું છે ? તે કહે છે. ચંદ્ર-સૂર્ય'નુ' ચાર ક્ષેત્ર જમૂદ્રીપમાં એકસા એ'શી ચેાજન અને એક ચેાજનના એકસઠીયા અડતાલીશ ભાગ (૧૮૦૬) છે અને લવણુસમુદ્રમાં ૩૩૦ ચાજન છે. હવે મનુષ્યક્ષેત્રમાં ચરજ્યેાતિષી મેરુપ તથી કેટલા યેાજન દૂર ચાલે છે? તથા તિક્ષ્ણલાકમાં છેડે અલાકથી કેટલી અમાધારે ચૈાતિષના વિમાના છે તે કહે છે. મેરુપવતથી ૧૧૨૧ ચૈાજન દૂર જાતિષચક્ર ચાલે છે. અને લેાકના છેડા થકી ૧૧૧૧ ચેાજન ચાર દિશાયે આદર
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy