SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગદ્વાર ૧૦૫ તિર્યંચ પચેંદ્રિય એ પંદર દંડકે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ છ હેય. પાંચ સ્થાવરને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે હેય. ત્રણ વિકસેન્દ્રિયને બે જ્ઞાન અને બે અજ્ઞાન એ ચાર હેય. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આ ય હેય. ૧૪ ગદ્વાર–મનના ચાર-૧ સત્યમનેગ, ૨ અસત્ય મને યોગ, ૩ મિશ્ર મનેયાગ અને ૪ અસત્ય અમૃષા મનેયેગ. વચનના ચાર-૧ સત્ય વચનગ, ૨ અસત્ય વચનગ, ૩ મિશ્ર વચનગ અને ૪ અસત્ય અમૃષા વચનગ. કાયાના સાત-૧ દારિક કાયયેગ, ૨ દારિક મિશ્ર કાય ગ, ૩ વૈક્રિય કાયયેગ, ૪ વૈક્રિય મિશ્ર કાયયોગ, ૫ આહારક કાયાગ, ૬ આહારક મિશ્ર કાગ અને કામણ કાયાગ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક એ ચૌદ દંડકે-મનના ચાર, વચનના ચાર, ક્રિય, વૈઠિયમિશ્ર અને કામણ કાગ એમ ૧૧ વેગ હેય. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ એ ચાર કંડકે ઔદારિક, દારિકમિશ અને કાશ્મણ કાયયોગ હોય. વાયુકાયને દારિક, ઔદ્યારિકમિશ્ર, વૈક્રિય, વિક્રિમિશ્ર અને કામણ એ પાંચ ગ હેય. વિકલેન્દ્રિયને દારિક, દારિક મિશ્ર, કામણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય. -
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy