SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ : - : પરમાત્માને ડસવા! પ્રભુને ભર્યું બટકું! ભાવના બગાડી તે બાર વાગ્ય: સમજે. ' 'ગમે તેમ હતું, પણ એક બીજી વિચારણું છે. મનુષ્ય કરતાં પ્રાણી ડાહ્યા ખરા કે નહિ? મનુષ્ય તે કહેશે, લગાવ અણુબેમ્બ!” એક સાથે કને ખાખ કરવાના ! તે આજના મનુષ્યની આવી વૃત્તિના હિસાબે કહે જોઉં, કેટલા જંગલી પશુઓને એક મનુષ્ય બને? તુલના કેવી રીતે થાય? મનુષ્યને પિતાના મનથી જેરામાં પ્રતિ બનવું જોઈએ! પછી કેમ?પતાની પાસે જે શસ્ત્ર હોય તેને ઉંગ કરવાની જ વાત! ઘરકુટુંબમાં જેમ શસ્ત્ર હેય છે ને? કોઈની પાસે વણે તે કોઈની પાસે આબ! કેઈની પાસે લતિ ને કેઇનો પાસેધકો પણ આજના વિજ્ઞાનના હિમાયતી અને વિજ્ઞાન પર ખેલનારાનું જીવન જોઈએ તે કેટલે ખેદ થાય? ભયંકર શાસ્ત્રને ઉપગ કરતાં કોઈ ખેદ ખરો ? " સર્પ દેવદત્તને કર્યો – : ગુણચન્દ્રને જીવ સર્ષ થઈને બાલચન્દ્રના છત્ર દેવદુત્તને “આ ધન લઈ લેશે.” એમ માની કરડયે તે દેવદત્તના નેકરેએ એને (સન), મારી નાખે એ મરીને એજ પર્વત પર સિંહ થયે. સપના ઝેરની અતિ ઉગ્રતાને લીધે, તક્ષણ જ દેવદ્રત્ત મરીને આજ વિજયુમાં કયંગલા નગરીમાં શિવદેવ યધરાને પુત્ર ઇન્દ્રદેવ નામે થયે. એ એના નગરમાં ઉછરી રહ્યો છે, અને આ સિંહ : - ,
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy