SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દય કે પુરુષાર્થની ઉપર જ ને? તે શું પુણ્યદય કે શું પુરુષાર્થ, બંનેય સ્થિતિમાં અભિમાન કરવું યોગ્ય છે? ના, ધન બહુ મળ્યું, મનને થયું “હું મટે ધનવાન.' પણ વિચારવું જોઈએ કે “અરે ! તું શાને ધનવાન? તારું પુણ્ય ધનવાન? કેમકે ધનને પુણ્ય કમાયું છે, તું તે માત્ર પુણ્યને સર્વન્ટ-કર.” તે પુણ્યની શાબાશી ઉપર નિપજતી વસ્તુ પર આપણે શાને મદ કરીએ? ત્યારે પુરુષાર્થથી જન્મતી વસ્તુ ઉપર પણ મદ કેમ જ કરાય ? કેમકે ત્યાં તે જે પ્રાપ્ત કર્યું તેના કરતાં અનંતગણું હજી મેળવવાનું બાકી છે. દા. ત. વિદ્યા; તે એથી અનંત ગુણ વિદ્યા, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે પછી પ્રાપ્ત નજીવા ઉપર મદ શ? જેમકે, એક હજાર માઈલની મુસાફરી કરવાની હોય, અને એમાં હજી એક જ માઈલ ચાલવાને ઉદ્યમ કરી કોઈ માણસ બડાઈ હાંકે કે “મેં કે સરસ પ્રવાસ કર્યો !” તે તે ગમાર જ દેખાય કે બીજું કાંઈ? માટે જ, ન તે પુણ્ય પ્રાપ્ત કે ન ઉઘમસાધ્ય વસ્તુ પર મદ કરે વ્યાજબી. નવ બ્રહ્મચર્ય ગુતિ શા માટે ? આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં પ્રવીણ હતા, ભાઈ! કેમ વારૂ? સમજતા હતા કે જગતમાં બીજા બધા ગુણ કરતાં બ્રહ્મચર્યને ગુણ એ કિંમતી અને નાજુક છે કે આજુબાજુમાં ફરતા મેહના સુભટો ઝટ એના પર આક્રમણ કરવા તૈયાર! અને પેલાને ઘવાતાં વાર નહિ. દા. ત.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy