SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ મયતારૂપી સંસારની ખાસિયત એ કેઈ વ્યક્તિ નથી, પણ ખુદ દેષ છે! અને દેષ પર તિરસ્કાર આવે તે આપણા દેષ ચાલવા માંડે ! કઈ જૂઠું બોલી રહ્યો છે, અકાર્ય કરી રહ્યો છે, ત્યાં થાય કે “આ જૂઠ, આ અકાર્ય બિચારા જીવને કેવા કનડે છે!” આ જૂઠ પર તિરસ્કાર થયે. એટલે પછી આપણે સ્વપ્નમાં ય જૂઠું ન બેલીએ તેવું બળ મળશે. કહે મન સુધર્યું ને ? પણ વ્યક્તિ પર વેષ થાય કે કે દુર્જન... તે જીવનમાંથી દેષ જશે નહિ. મુનિ સંસારના સ્વભાવને દોષ કાઢે છે. પરિણામે પિતાના અંતરમાંથી સંસારના સ્વભાવનું તેફાન ઉઠી જાય છે. સંસારના સ્વભાવની ભયંકરતા ન વિચારી શકનારા પામર સંસારી જીવને બિચારાને સંસારસ્વભાવનું આકર્ષણ બન્યું રહે છે. પરિણામે બીજામાં દેષ જોઈ જોઈ કષાયનાં કલેશથી સંતાપ પામ્યા કરે છે. એને બદણે જેટલે સંસારના સ્વભાવને આ રીતે ઓળખે કે “તે સ્વભાવ માતા અને શ્રાવિકા જેવીને પણ આવા અકાચમાં ઉતારે છે!' એટલે માતા પ્રત્યે કઈ કષાયકલેશ નથી. બીજાના વાંક જોવામાં કેવી રીતે બચાય? - છેકરે નિશાળે ભણતે હેય ને માસ્તર ઊંધુ શિખવતે હેય, તેથી એ છોકરાને સીધું ન આવડતું હોય, તો છોકરા પર ગુસ્સે થાઓ કે માસ્તર પર? ત્યાં માસ્તર ખરાબ લાગે છે, છોકરો બિચારે લાગે છે. તેમ અહીં સંસારસ્વભાવ ખરાબ લાગે છે, અને માતા બિચારી લાગે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy