SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧. બન્યા, તેમને બાહાની કોઈ અસર નહિંજગતમાં આત્માને થતી પુદ્ગલની અસર, તે અસર ન લાગે તે નિરાલંબન, ને લાગે તે સાલંબન દશા. આત્મામાં મેહના ઝેરને પાનાર કેણ છે? સંગ ! માટે સુધર્મા સ્વામીને ગ૭ સેંગે ! એ જોશે કે “આ સાધુ અસત્ ક્રિયાના સંયોગમાં છે તે તેને એ સારણ–વારણ આપશે, ને યોગ્ય છે તેને વિશેષ માર્ગદર્શન આપીને આગળ ચઢાવશે.” મહામુનિ બચ્યા? – જુઓ ત્યારે અહીં પણ શિખીકુમાર મહામુનિ પિતાના આયુષ્ય જીવવાના છે, છતાં બાહ્ય ઝેરની કાતિલ અસર થઈ ગઈ! કહે છે, નિમિત્ત ન માનનારા ઝેરથી બચવાની કાળજી ન કરે ને? મહર્ષિને માતા તરફથી ઝેરની શંકાય શી? એ વિચારમાં રહ્યા કે જોઈએ છીએ, હમણાં કઈને કહેવું નહિ!” પણ અહીં તે ઝેરથી થોડીક જ વારમાં વાચા બંધ થઈ ગઈ ! અક્ષર પણ બેલી શકતા નથી! જીભ ખેંચાઈ ગઈ ! તરત જ સમજી ગયા કે “હવે ટકીશ નહિ પણ એ વિચાર કરતાં જ ધરણ પર ધસી પડ્યા! એટલે બીજા સાધુઓ આકુળ-વ્યાકુળ થઈ ગયા. વિચાર કરવા લાગ્યા, “અહો! શું આ કાર્ય માતાએ કર્યું હશે?” કેમકે બીજું કઈ કારણ નહોતું આ પ્રમાણે મૂર્છા થઈ જવાનું! મરશુત કટની દશાએ પહોંચવાનું બીજું નિમિત્ત નહતું. સાધુઓ સમજી ગયા કે માતાએ કંઈક કર્યું! હવે થાય? મુનિઓ વિચારણા ગમે તેવી કરે, પણ શિખીકુમાર
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy