SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ણામ થયા છે માટે ચેતના દેખાય છે. તે અમારા પ્રશ્ન એ છે કે ઘડા કરતાં શરીરના પરિણામ જુદે કયાંથી આવ્યા ? ઘડાને તા કુ ંભારે ઘડયા, પણ શરીરને કેણે ઘડયુ ? અમે તા કહીએ છીએ કે જીવ પોતે જ શરીરને ઘડે છે ! પરલેાકમાંથી એવા કર્મો લઈને આવે છે કે તે કર્મીની સહાયે જીવનું તેવુ શરીર બંધાય છે.' નાસ્તિકની નવી દલીલ : હૅવે નાસ્તિક સામી નવી દલીલ કરે છે. એ કહે છે, આપ કહેા છે. આત્મા છે ! તે જુએ મારા દાદા જીવાની હિંસા કરતા હતા, તે એ તમારા સિદ્ધાંત મુજબ તા નર કમાં જ ગયા હૈાય. હવે તે એમણે ત્યાં સાક્ષાત્ ફળ જોયું. તો પછી મારા પાતરા ભૂલે ન પડે માટે લાવચેતવી આવુ' એમ કરીને કહેવા કેમ ન આવ્યા ? એના અથ જ એ છે કે કેાઈ ગયું નથી. દાદા મર્યાં એટલે એ અહીં જ પૂરા થઈ ગયા.’ આચાર્ય મહારાજ જવાબ આપે છે :--- જો કોઇ માણસ રાજમહેલમાં પૈસી ગયા અને રાણી પર અત્યાચાર કરવા તૈયાર થયા, ત્યાં બૂમરાણ થઇ ગઈ, શજાએ પકડયા ને ભયંકર કેદખાનામાં નાખી દીધા. ત્યાં કહી દીધું, લગાવા અને સે-સેસ્ડ ફૂટકા! ને મીઠાની રાખડી પાશે.' પેલેા કહે, સાહેબ, હું તે આ ગુનામાં છું, પણ મારે ઘેર બધાને કહી આવું કે આવા કેઈ ગુનેા ન કરે !’
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy