SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ છે, મેહમૂઢ કરી દે છે, મેહમૂઢ થયેલા તે જીવ પછી તે સંસારના ખરાબ સ્વરૂપને ય વિચારતા નથી, અને અકાય કરવાથી બગડતા પેાતાના ભવિષ્યની ય પરવા કરતા નથી ! તેમ, નથી તે ઉપદેશને માનતા, કે નથી તે ગુરુને આવકારતા ! પેાતાના ઉત્તમ કુળ સામું પણુ જોતા નથી, અને ધ મર્યાદા પણ પાળા નથી ! વળી નથી તે તે અપ ચશથો ખીતે, કે નથી તે તે નિ ંદાથી બચતા ! મેહમૂદ્રતાને લીધે આ બધા તરફ આંધળીયા અને માંમિ ચામણાં કરીને બધી રીતે એવું એવું આચરે છે કે જેથી તે આ લેક અને પરલેાકમાં એક માત્ર કલેશનુ ભાજન બને છે, માટે જ મહાનુભાવ ! એવા મૂઢ કરનારા મેહુને પહેલાં હણવા જેવા છે.' શિખીકુમાર આલ્યા, ભગવન્! મેાહને પણ હણવાના ઉપાય આ ચારિત્રપાલન છે. ત્યારે કાર્ય શરૂ કર્યાં વિના તા માણુસ સિસિદ્ધ કયાંથી કરી શકે ? કા પ્રારંભ કર્યો હાય તો હજી ય મૂળ નીપજવાની સંભાવના છે. અથવા એમ કહેવાય કે સાચા ઉપાયને પ્રાપ્ત કર્યો પછી કા નિઃશંક સધાય છે. મેહુને હણી નાખવાનું કાર્ય સિદ્ધ કરવાના ઉપાય આજ છે કે આપશ્રીની પાસે ચારિત્ર લેવું જ છે. બીકણ જીવા પણ ઝાઝના સુકાનાની ડાશિયારીથી મેાતા સમુદ્રને તરી જાય છે, " અને, બીજી પણ વાત એ છે કે અલ્પ-પુણીયાને કુશળ બુદ્ધિ થતી નથી. કુશળ બુદ્ધિ કહેા, સમુદ્ધિ કહેા, એ એ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy