SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ વજય, અગવડ વેઠીને પણ જીવદયા જ પાળવાની, હિંસા નહિ કરવાની.” - મેતરાજ મુનિને સેનીએ પૂછયું કે – જવલા લાવે. હમણાં જ અહીં એરણ પર જવલા હતા તે ક્યાં ગયા?” મુનિ જાણતા હતા કે પક્ષી ચણ ગયા છે. વાત કહેવાય નહિં! અરે, આ તે સાધુ અવસ્થાની વાત છે. પણ શ્રાવકપણામાં સુદર્શન શેઠને રાજાએ પૂછયું કે “આ રાણી અભયા કહે છે કે તમે અગ્ય વર્તાવ કર્યો છે. તમારે શું કહેવું છે?” સુદર્શન શેઠ અખંડ બ્રહ્મચારી છે; શુદ્ધ છે, પણ વિચારે છે, “રાણીનું નામ ન લેવાય ! કેમકે રાજા રાણને સજા કરે ? કેઈના દુઃખમાં આપણે નિમિત્ત ન થઈએ!” એ ક્યાં સુધી સાચવવાનું ? બેટા ફજેત થઈ શુળીએ ચઢવાને અવસર આવ્યું ત્યાં સુધી સુદર્શન શેઠે સાચવ્યું. બીજા જીવને દુઃખ પડે એ અક્ષર કાઢ નથી ! કહે તે વાત માન્ય થાય એવી હતી; પણ સમશત્રુ-મિત્રભાવ જેમ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અહિંસા પણ પાળવાની. નગરની વચ્ચે થઈને ચાલ્યા શુળીએ! કે બોલનારા હશે કે જે મોટે ધર્મ કરનારે? પેઠે રાણીવાસમાં!” ગમે તેમ, પણ પિતે ચલિત થવાની વાત નહિ. મેક્ષમાર્ગનું પાલન કયાં મળવાનું હતું ? શ્રાવકપણે આ, તે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy