SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હતા, અભિમાની લાલચુ-મમતાળુ કહી શકાય કે જીત્ર મિથ્યાત્વમાં સડતા હતા, વિષયાંધ હતા, લેાભી, લક્ષ્મીના સ્નેહાળુ-તૃષ્ણાળુ હતેા. પણ એ બધા દોષને ટપી જાય તેવા એક દોષ છે કે જે દ્વેષ ટળે નહિ ત્યાં સુધી આત્માનું કલ્યાણ ન થાય. ભલે લેાભ મૂકી દીધા હાય, વિષયેા તરફ બૈરાગ્ય કેળવ્યા હાય, પણ એક દ્વેષ એવા છે કે જે આત્માને ઉંચે આવવા જ ન દે. તે દોષ છે આપમતિના આ એવા ખધે દ્વેષ છે કે એને કાઢવા ઘણા મુશ્કેલ છે. કાઇને ઉપદેશ આપવા હાય તે આ પહેલ કહેવાનું કે આપમતિ મૂકીને ગુમતિ બને.' એ કહેશે, આ તે અઘરૂ છે. તમે કડા તા ૫-૫૦ સામાયિક કરશુ.- ૫-૫૦ હજાર ખચી નાખશુ' પણ આપમતિ નહિં મૂકાય.” ગુરુમત્તિ શાસ્ત્રમતિ એટલે “શાસ્ત્રને ને ગુરુને આમ લાગે છે, મારે એ કરવાનું,” આપમતિમાં પેાતાના મનને ઠીક લાગે તે કરવાનું આપમતિ ટાળવી ને શાસ્ત્ર મતિ જાગવી એ દેહીલુ' કા' છે. આપમતિ મૂકાઈ જી ને ગુરુમતિ પકડાઇ જવી તે ઘણી મુશ્કેલ વાત છે. આપણા જીવે આજ સુધીમાં સંયમ ઘણાં પામ્યાં તપપરિસહે સહ્યા. બધુ ક્યું. પણ આપમતિ ન ન છેડી. માટે જ આ કંગાલ અવસ્થા છે. નહિતર તે ઘણા ઊંચે ચઢી ગયા હૈાત ગુરુમતિને અનુસારે જીવન જીવવામાં આવે તે ખીજા જ ભવથી મહાન ઉદય પછીના મનુષ્યભવ એવે ઉત્તમ મળે કે જ્યાં જીવ જન્મથી વૈરાગી હાય, માનવતાને ઉચ્ચ અભ્યુદય થયા હાય. ઘણા ગુણુ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy