SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રતિકૂળતા લાખગુણી આવે, તે પણ પરમાત્માના અનંત ઉપકારની સામે એ સહન કરી લેવામાં આત્મા કંઈજ વધુ કરતા નથી. નિદ્વવા જે થઈ ગયા ને થશે, તેમણે શાસનના દ્રોહ શાથી કર્યો ? કૃતજ્ઞતા ગુમાવી, કૃતઘ્ન બન્યા માટે. કૃતજ્ઞતા-ગુણના અભાવે શાસનની સામે જ મારચા માંડયા. સંયમજીવન જેવા જવાબદારીભર્યા જીવનમાં કૃતઘ્નતા ન ચાલે. (૧૦) દસમા ગુણમાં-દીક્ષાર્થી આત્મા વિનીત હાય. આમાં તે પૂછવાનું જ નથી ! વિનયગુણની અપેક્ષા તા માલ વિનાની દુનિયામાં પણ રહે છે. તે અહિંયા એની કેટલી જરૂર ? છોકરો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા હાય પણ વિનીત ન ડાય; નાકર આખી રાત મહેનત કરતે હાય, પણ ઉદ્ધત હાય, સામા ખેલ કાઢતા હાય, તે એની ક્રિ'મત કેટલી ? એમ થાય કે આના કરતાં ઠાકરા કે નાકર ન હેાય તે સારૂં’ ચારિત્રજીવનમાં તે મુખ્યતયા જ્ઞાન મેળવવાનુ છે, એ માટે વિનય ખાસ જોઇએ. વિનીત નહિ હાય તેા ગુરુની અદબ નહિં જાળવે; ગુરુ આગળ નમ્ર નહિં રહી શકે દુનિયામાં તે સ્વાર્થી હેાય એટલે નમીને રહે, પણ અહીં મનને એમ થાય કે જેમ ગુરુજી મહારાજ છે; તેવા હું પણ મહારાજ છું!' પણ સાધુજીવનમાં આ ન ચાલી શકે. સાધુજીવનમાં વિનયનુ' બધન છે. દુનિયામાં મેાટા હાદા અને હજારોના પગાર હાવા છતાં જે વિનય ને પરાધીનતા હાય છે, તે સાધુપણે તે પરાધીનતા અને વિનય જોઇએ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy