SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ તેવા મેવા-પકવાન જમવાના પ્રસંગ આવ્યેા હાય, પણ મરેલા દિકરા છાતીએ લખાઈ ગયા હૈાય, તેથી જપ નહિ. ઉંઘમાં પણ એ જ રટણા ! સચૈાગ પાછળ વિયેાગ છે.' એના મમ` આ છે-કે સંયેાગમાં જે સુખ અનુભવશે તેનાથી વિચેગમાં કેઇ ગુણુ' દુઃખ આવશે, ને વિયેાગમાં જે ભારે શાક અને ઘાર રુદન કર્યાં. તેનાથી તે ભવાંતરમાં રૂચા નીકળશે, ડુચા. ભવચક્રમાં પીસાવું પડશે. ત્યાં કાઇ બચાવ જીવને મળવાના નથી. (vi) પ્રતિસમય સરણ ચાલુ છે! વળી મરણુ પણ માત્ર જીયનને અંતે જ નહિ પણ પ્રતિસમય આયુષ્ય ને ક્ષય ચાલુ છે! નિયમ નથી કે પોંચાત્તેરમે વર્ષે જ કાળ જીવને ઉઠાવશે ! ૫ંચાઢેર વર્ષના કાળના દરેક સમયે આપણે ભેગવવાં પડે, એવાં જુદાં જુદાં કર્માલિકે ગેાઠવાઈ ગયાં છે. દરેક સમયે ભોગવાતાં તે તે આયુષ્યદલિક નાશ થાય છે. આ આયુષ્યકર્મના નાશ એ મૃત્યુ જ છે. આને આવીચિ મરણ કહે છે. એ દરેક સમયે ચાલુ છે, માણુસ માને છે કે હું ગઈ સાલ ૨૬ વર્ષના હતા, હવે હૂં ત્રીસ વર્ષના થયે ! અરે! વર્ષના થયા કે એ છે કે અલે જલની જેમ આયુષ્ય છે ત્યાં એક સમય પણ પ્રમાદ કેમ પાલવે? ગયે? તાત્પય A વડ્ડી જઈ રહ્યું (vii) અહીની બધી પાપર-મતના વિપાક દારૂગૢ છે. રાજ ઉઠીને ષટ્કાય જીવને સંહાર ! રાજીદા સંહાર કે જેમાં અસંખ્ય જીવા મરે છે! એમાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy