SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સમૃદ્ધ નગરવાળે માર્ગ તમે લીધે, તે તે જોયા પછી રાવ અટવીમાં હું ભમતી રહું ? ના હું ય નીકળી જાઉં.” - જિનમતિની દીક્ષા –જિનમતિએ પણ અનંગદેવ ગુરુમહારાજ પાસે ચારિત્ર લીધું અને સાધ્વીના સમુદાયમાં ભળી ગઈ. શરીરની સગાઈ ભૂલી ગઈ, સવ-પરના આત્માના હિત જોયા, તે શું ખરાબ થયું? ઉલટું સારું થયું. બંને ય પવિત્ર મહાત્મા બની જગપૂજ્ય બન્યા ! સમુદ્રદત્ત શૈવેયકે -- સમુદ્રદત્ત મુનિ નિરતિચાર ચારિત્ર પાળી શૈવેયક દેવલેકમાં પચીસ સાગરેપમવાળા દેવ બન્યા ! રૈવેયકના દેવ એટલે નિર્વિકાર દેવતા ! તે અહિં સાધુજીવનમાં નિર્વિકારતાને કેટલે અભ્યાસ કર્યો હશે? કઈ વિષયની લેલુપતા નહિ, કઈ કષાયને ઉધમાત નહિ. નિર્વિકારના સુખ કેટલા ઉચા ૧ વિકારીના માનેલા સુખ કરતાં કરેડા અબજો ગુણા ! ! મંગળ નિધાને - નાકર મંગળી સમુદ્રદત્તને છરી લગાવીને ઉપડ્યો પર્વત પાસે, કે જ્યાં નિધાન દાટેલું છે. ધન કાઢયું. સાત લાખ સોનામહેરો દાટેલી બહાર કાઢી ! ચક ચક ચળકી રહેલી છે ! જોઈને આનંદનું શું પૂછવું ? લક્ષમીના લાલચુને પાછી રૂપાળી લીમી ! આ લક્ષમીના લેભમાં કરેલા ભયંકર દુષ્કૃત્યને ય અફસેસ શાને હોય? ઉપરથી નિર્દોષ સમુદ્રદત્તને ઠગ્યાને અને છરી મારી જંગલમાં રખડતે મૂક્યાને આનંદ! આવા ભયંકર કાળા હદયમાં છઠ્ઠી નરકના દાતા બંધાય એમાં નવાઈ નથી.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy