SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ લટાવી એની દવા કરી શકાવું એમ છું હું ચક્રવર્તી અને માંદે? હું ચક્રવતી એટલે? બિમાર છું તે રાજદરબાર બંધ કરો....આરામ કરે.આપણે ક્યાં નેકર - ચાકરને તે છે! અરે, હજારે મુકુટબદ્ધ રાજાઓ પણ આપણા ગુલામ છે. તે શરીર સારું કરવાના લાખ ઉપયોગ કરે' આ મુફલીસ હલકી વિચારણા કરી શકત એ. પણ સનસ્કુમારે તે વિચારણું ન કરી! તેમણે તે પ્રભુ શાસન શિખવે છે એવી અસાધારણ, ને ઉમદા વિચારણા કરી! કેવીક એ વિચારણા હશે? આવી જ કેક ને ? “મને રે? તે મારી જાતને રૂડી-રૂપાળી માનતે હતે ! ત્યાં આ કુટિલકાયા પર મેં માયા કરી? જે રેગને આ શરીરમાં પેસતાં છ ખંડની ઠકુરાઈની શરમ ન નડીજે જે રગને આ દેહમાં ઘુસતાં છ—કોડ પાયદળને ભય ન લાગે કે “ભાઈ આવા ચક્રવતીના શરીરમાં ન ઘુસાય કેમકે એની પાસે છનુક્રેડ સૈનિકે છે, બત્રીસ હજાર દેશના મહારાજા આજ્ઞાધીન છે! નવ નિધાન છે! ત્યાં કેમ પસાય એવી એને કેઈકની બીક ન લાગી! અને અંદર ઘુસ્યા ! તે પછી એ ઠકુરાઈ, એ સેના, એ રાજાઓને પરિવાર મારે શું કામને, જે એણે દુશમન રેગોને અંદર પેસતાં ન અટકાવ્યા?” આવી કેઈ ઉમદા વિચારણા જીવનમાં આવી પડેલા વિચિત્ર પ્રસંગ પર કરી તે કર્મના રંક ગુલામ મટી સંત સમ્રાટ બન્યા! જીવમાંથી શિવ થવાના માર્ગે ચઢી ગયા!
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy