SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વકરણ હોવાથી અને સાથે જ પૂર્ણ થતા હોવાથી જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા જ અપૂર્વ સ્થિતિબંધ પણ થાય છે. પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂનપ્રમાણવાળો હોય છે. (4) ગુણશ્રેણિ-અપૂર્વકરણના પ્રથમ સમયથી સાતે કર્મોની ગલિતાવશેષ ગુણશ્રેણિ થાય છે. ગુણશ્રેણિનો આયામ અંતર્મુહૂર્તપ્રમાણ છે. તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી કંઈક અધિક કાળ જેટલો છે. ગુણશ્રેણિની રચના નવ્યશતક તથા કર્મપ્રકૃતિના અભિપ્રાયે ઉદયસમયથી અને કષાયમામૃતાચૂર્ણિના અભિપ્રાય ઉદયાવલિકા ઉપરના સમયથી થાય છે. કષાયપ્રાભૃતચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે - “અપાતી ૩યાવત્તિયાદિ વિરવત્તા 3 પુāRUદ્ધાવો માટ્ટિાર વિદ્ધા ર વિસેકુત્તરાનો ' - ભાગ૧૪, પાના નં. 174. નવ્યશતકની ગાથા 83 ની ટીકાનો પાઠ આ પ્રમાણે છે - “TUોન Uારે श्रेणिर्गुणश्रेणिः। श्रेणिशब्दवाच्यमाह - 'दलरयणत्ति' दलस्योपरितनस्थितेरवतारितप्रदेशाग्रस्य रचना संन्यासो दलरचना / कथं पुनर्दलिकरचना ? कस्माच्चारभ्य केन च गुणकारेण विधीयते जन्तुनेत्याह अनुसमयं समय समयमनुलक्षीकृत्य प्रतिसमयमित्यर्थः / उदयादुदयक्षणादारभ्यासङ्ख्येयगुणनयाऽसङ्ख्यातगुणकारेण ।इदमुक्तं भवति - उपरितनस्थितेरवतारितं दलिकमुदयक्षणे स्तोकं जन्तुविरचयति, द्वितीयक्षणेऽसङ्ख्यातगुणं, तृतीयक्षणेऽसङ्ख्यातगुणमित्येवं प्रतिसमयमसङ्ख्यातगुणकारेण दलरचना તાવયા યાવામિતfમતિ ' - પાના નં. 80 નવ્યશતક અને કર્મપ્રકૃતિના અભિપ્રાયે ઉદયવતી પ્રકૃતિની ગુણશ્રેણિ ઉદયસમયથી રચે અને અનુદયવતી પ્રકૃતિની ગુણશ્રેણિ ઉદયાવલિકા ઉપરના સમયથી રચે. કષાયપ્રાભૃતચૂર્ણિના અભિપ્રાયે ઉદયવતી અને અનુદયવતી બધી પ્રવૃતિઓની ગુણશ્રેણિ ઉદયાવલિકા ઉપરના સમયથી જ રચે. ગુણશ્રેણિ માટે ઉપરની સ્થિતિઓમાંથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકને ખેચે છે. (5) ગુણસંક્રમ - અપૂર્વકરણના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓનો બધ્યમાન સજાતીય પ્રકૃતિમાં અસંખ્યગુણાકારે સંક્રમ થાય છે. પ્રથમ સમયે સંક્રમતા દલિક કરતા બીજા સમયે અસંખ્યગુણ દલિક સંક્રમ, તેના કરતા ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક સંક્રમે. આ પ્રમાણે સંક્રમતા દલિકનો ક્રમ સમજવો. કષાયપ્રાભૃતચૂણિમાં કહ્યું છે કે - 'ને પ્રસન્થર્મોસા ન વાંતિ તે િમ્મા | સંશનો નાતો 'ભાગ-૧૪, પાના નં. 175. 1. ક્ષપણાસાર ગ્રન્થમાં કહ્યું છે - “ગુણશ્રેણિઆયામ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણકષાયગુણસ્થાનકથી કંઈક અધિક કાળ જેટલો છે.” તે પાઠ આ પ્રમાણે છે - “પાટીવીન્દ્ર પુત્રવA૬ સાહિત્યં o i ત્રિદવસે ૩યાતિવાહિતો વિશે રૂ૨૮ હિંદી વિવેચન - રૂ મુળમાથામાં प्रमाण अपूर्वकरण, अनिवृत्तिकरण, सूक्ष्मसांपराय, क्षीणकषाय इन च्यारि गुणस्थाननिका मिलाया हूवा कालतें સાધિત હૈ સો ધિ પ્રમાણ ક્ષીષાય સંધ્યાતવે માત્ર શૈ' - અહીં પદાર્થભેદ નથી લાગતો, પરન્તુ વિવક્ષાભેદ માત્ર લાગે છે, કેમકે સામાન્યથી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી અધિકકાળ હોવા છતા વિશેષથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણકષાયના કાળથી અધિક જેટલો હોઈ શકે છે. જેમ ઉપશમશ્રેણિમાં ગુણશ્રેણિ આયામ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપાયથી અધિક કાળ હોવા છતા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી અધિક કાળ જેટલો કહ્યો છે, તેમ અહીં પણ સંભવી શકે છે.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy