SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 299 કિટ્ટિવેદનાદ્ધા પૂર્વે બતાવેલ છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં 15 સર્વ કિટ્ટિના લગભગ : ભાગ જેટલી અવાંતરકિઠ્ઠિઓ થાય છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થતા અર્થાત્ સંજવલન ક્રોધનો ક્ષય થતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સર્વ કિટ્ટિના લગભગ 16 - ભાગ જેટલી અવાંતરકિઓિ થાય છે. 24 24 આથી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ કરતા સંજવલન ક્રોધનો ક્ષય થાય ત્યારે સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિનું પ્રમાણ વિશેષાધિક છે. આવી જ રીતે સંજવલન માનનો ક્ષય થાય ત્યારે 24 સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સર્વ કિષ્ટિના લગભગ ભાગ જેટલી અવાંતરકિઠ્ઠિઓ હોવાથી તે વિશેષાધિક છે, સંજવલન માયાનો ક્ષય થાય ત્યારે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સર્વ કિષ્ટિના લગભગ ભાગ જેટલી અવાંતરકિક્રિઓ હોવાથી તે વિશેષાધિક છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ક્ષય થતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાં સર્વ કિષ્ટિના 22 23 લગભગ - ભાગ જેટલી કિટ્ટિ થાય છે. 24 સૂક્ષ્મક્રિઓ ભાગ જેટલી, એટલે કે બારે સંગ્રહકિદિની બાદર કિદિઓ જેટલી થાય છે. પ્રશ્ન - સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થાય ત્યારે સૂક્ષ્મકિઢિઓ સર્વ કિટિના લગભગ ભાગ જેટલી થાય, પરંતુ સૂક્ષ્મકિફ્રિકરણાદ્ધાના પ્રથમ સમયે, એટલે બાદરલોભની બીજી સંગ્રહકિદિની 24 24 24 વેદનાદ્ધાના પ્રથમસમયે સૂક્ષ્મકિઠ્ઠિઓ લગભગ - ભાગ જેટલી શી રીતે થાય ? જવાબ - સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાના ચરમ સમયે સંજવલન લોભનું સર્વ દલિક (પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દ્રવ્ય અને સમય ન્યૂન 2 આવલિકાના બંધાયેલા દ્રવ્ય સિવાયનું) સૂક્ષ્મદિમાં જતુ હોવાથી તે સમયે સૂક્ષ્મદિનું સર્વદ્રવ્ય લગભગ (એક અસંખ્યાતમો ભાગ ન્યૂન) 24
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy