SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ 264 કિટ્ટિકરણોદ્ધા આયદ્રવ્ય વ્યયદ્રવ્ય ૨માં अ સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની પહેલી સંગ્રહકિટ્ટિ उअ उअ अ 2... ૨ગ્ન अ સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ उअ 2 છે | ૨માં | | કુલ 2264 226 પૂર્વે કહ્યું છે કે કિટ્ટિકરણાદ્ધામાં કિઠ્ઠિઓમાં દ્રવ્ય ગોપુચ્છાકારે રહેલું છે, એટલે કે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિથી સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી ક્રમશઃ 1-1 ચય હીન જેટલુ દ્રવ્ય પ્રત્યેક કિટ્રિમાં છે. અહીં બારે સંગ્રહકિઠ્ઠિઓમાં અવાંતરકિઠ્ઠિઓમાંથી આ રીતે દ્રવ્યનું ગમનાગમન થવાથી એ ગોપુચ્છાકાર તૂટી જાય છે. તેવી જ રીતે અગ્રભાગથી કિઠ્ઠિઓનો વિનાશ થતો હોવાથી બે સંગ્રહકિટ્ટિઓના સંધિસ્થાનોમાં પણ જે એક-એક ચયનું અંતર હતુ તેનો પણ નાશ થાય છે. આમ સ્વસ્થાન ગોપુચ્છ અને પરસ્થાન ગોપુચ્છ બન્નેનો નાશ થાય છે. સ્વસ્થાન ગોપુચ્છ એટલે એક સંગ્રહકિટ્ટિની અવાંતર કિઠ્ઠિઓમાં 1-1 ચય ઘટવો તે અને પરસ્થાન ગોપુચ્છ એટલે વિવક્ષિત સંગ્રહકિટ્ટિની અંતિમ કિટ્ટિ અને ત્યાર પછીની ઉપરની અન્ય સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટિમાં 1-1 ચય હીન થવો તે. સ્વસ્થાન ગોપુચ્છનો નાશ સંક્રમથી થાય છે અને પરસ્થાન ગોપુચ્છનો નાશ અગ્રકિષ્ક્રિઘાતથી થાય છે. સ્વસ્થાન ગોપુચ્છ રચના - પ્રશ્ન - વ્યયદ્રવ્ય ઘટ્યુ અને આયદ્રવ્ય આવ્યું. તેથી વ્યયદ્રવ્યથી સ્વસ્થાન ગોપુચ્છનો નાશ થયો અને આયદ્રવ્યથી પાછુ સ્વસ્થાન ગોપુચ્છ થઈ ગયુ ને? જવાબ-દરેક સંગ્રહકિષ્ટિમાં આયદ્રવ્ય અને વ્યયદ્રવ્ય સમાન નથી હોતા. કોઇક સંગ્રહકિષ્ટિમાં આયદ્રવ્યથી વ્યયદ્રવ્ય અધિક છે, કોઈક સંગ્રહકિટ્રિમાં આયદ્રવ્ય અને વ્યયદ્રવ્ય સમાન છે, કોઇકસંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્યથી વ્યયદ્રવ્ય હીન છે, કોઈક સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય છે - વ્યયદ્રવ્ય નથી, કોઇક સંગ્રહકિટ્ટિમાં વ્યયદ્રવ્ય છે - આયદ્રવ્ય નથી. તેથી આયદ્રવ્યથી સ્વસ્થાન ગોપુચ્છ થતુ નથી, પરંતુ ઘાયમાન કિઠ્ઠિઓમાંથી દ્રવ્ય આપીને ગોપુચ્છની પૂર્તિ થાય છે. તે શી રીતે થાય છે? તે બતાવાય છે - જે કિઠ્ઠિઓનો ઘાત થાય છે તેમાંથી તો વ્યયદ્રવ્ય આપવાનું નથી. શેષ કિઠ્ઠિઓમાંથી જે વ્યયદ્રવ્ય ગયુ તેટલુ દ્રવ્ય ઘાત્યમાન કિઠ્ઠિઓના સર્વદ્રવ્યમાંથી ત્યાં આપીએ એટલે સ્વસ્થાન ગોપુચ્છ થઇ જાય છે. પરસ્થાન ગોપુચ્છ રચના - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટિના અગ્રભાગ તરફથી કિઠ્ઠિઓનો ઘાત કર્યા પછી શેષ રહેલી કિઠ્ઠિઓમાંની અંતિમ કિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy