SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 108 કિટ્ટિકરણોદ્ધા 105. સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ = 16384 36 104. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિટ્ટિના રસાણ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ વચ્ચેનું અંતર = સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ - સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિટ્ટિના રસાણ = 16384 36 :256 મ ઋ = 64 कम તાત્પર્ય એ થયુ કે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં જઘન્ય કિટ્ટિના રસ કરતા બીજી કિટ્ટિનો રસ દ્વિગુણ છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ 4 ગુણ છે, તેના કરતા ચોથી કિટ્ટિનો રસ 8 ગુણ છે, તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિનો રસ 32 # = 32 x (65536) ગુણો છે, તેના કરતા બીજી કિષ્ટિનો રસ 16 ગુણો છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ 32 ગુણો છે, તેના કરતા ચોથી કિટ્ટિનો રસ 64 ગુણો છે, તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમકિષ્ટિનો રસ 64 = 64 x (65536) ગુણો છે, તેના કરતા બીજી કિટ્ટિનો રસ 128 ગુણો છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ ૨પ૬ ગુણો છે, તેના કરતા ચોથી કિટ્ટિનો રસ 512 ગુણો છે, તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિનો રસ 128 + = 128x (65536) ગુણો છે. એમ સ્થાપનામાં કહ્યા મુજબ ઉત્તરોત્તર કિટ્ટિમાં પૂર્વપૂર્વ કિષ્ટિ કરતા તેટલા ગુણો રસ છે. અહીં સ્થાપનામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સંજવલન લોભના ત્રીજા સંગ્રહકિટ્રિઅંતર કરતા સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર અનંતગુણ નથી આવતુ. એમ આગળ પણ તે તે કષાયના ત્રીજા સંગ્રહકિટ્રિઅંતર કરતા પછીના કષાયનું અંતર અનંતગુણ નથી આવતુ. માટે આ વિકલ્પ યોગ્ય નથી લાગતો. અસત્કલ્પનાએ કિક્રિઓના રસ અને અંતરની સ્થાપના - (ત્રીજા સમાધાનને આશ્રી) એક સંગ્રહકિટ્ટિની કિટ્ટિ = 4 એક સંગ્રહકિટ્ટિના કિટ્રિઅંતર = 3 અનંત = 2 1. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિના રસાણ = 2. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું પ્રથમ કિટ્રિઅંતર = 2 3. સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિના રસાણ = 2 મા 4. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિનું બીજુ કિટ્રિઅંતર =4 5. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ત્રીજી કિષ્ટિના રસાણ = 8 ના 1. અહીં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં જઘન્ય કિટ્ટિના રસ કરતા બીજી કિટ્ટિનો રસ જે દ્વિગુણ કહ્યો છે તે અસત્કલ્પનાએ સમજવુ, કેમકે અસત્કલ્પનાએ અનંત = 2 માનેલ છે. વાસ્તવમાં તો સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં જઘન્ય કિષ્ટિના રસથી બીજી કિષ્ટિનો રસ અનંતગુણ છે. એમ આગળ પણ બધે જાણવું. 2. તેના કરતા એટલે પોતાની પૂર્વ કિષ્ટિ કરતા.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy