SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 80 કિટ્ટિકરણોદ્ધા વચ્ચેનું અંતર તેની પૂર્વેના સ્થાનથી અનંતગુણ શી રીતે? કેમકે આ તો પૂર્વના સ્થાનનું જ પુનરાવર્તન છે. જવાબ - ઉપરની શંકા વ્યાજબી છે, કેમકે સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એ જ સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર છે. છતા કષાયપ્રાભૃતચૂર્ણિમાં ચૂર્ણિકારે તે જ રીતે કહ્યું હોવાથી અમે પણ તે જ રીતે કહ્યું છે. ઉપરની શંકાનું સમાધાન ત્રણ રીતે થઈ શકે. તે આ પ્રમાણે - 1. જયધવલામાં કહ્યું છે - નોમ પઢમસંગઠ્ઠિી નેT TT TT TTળવા વિસિંહજી पढमकिट्टी पावेदि सो गुणगारो लोभस्स पढमसंगहकिट्टीअंतरं णाम / .....विदियसंगहकिट्टीए चरिमकिट्टी जेण गुणगारेण गुणिदा तदियसंगहकिट्टीए पढमकिट्टि पावेदि सो गुणगारो વિવિયસંજિટ્ટીગંતાં મ aa - ભાગ-૧૫, પાના નં. 16,17. આ પ્રમાણે સંગ્રહકિટ્રિઅંતરની વ્યાખ્યા કર્યા પછી ઉપરની શંકાનું સમાધાન કરવાનો પ્રયાસ જયધવલાકારે કર્યો છે “નોમર્સ तदियसंगहकिट्टीअंतरमिदि वुत्ते लोभस्स विदियसंगहकिट्टीए चरिमकिट्टी जेण गुणगारेण गुणिदा નામરૂ ગ્રેવ તલિયસંપટ્ટિી રિમવિશ્વઝુિંપાદ્રિ સો ગુમારો દેત્તવ્યો '- ભાગ-૧૫, પાના નં. 18. સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એટલે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ અને સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેનું અંતર. સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ વચ્ચેનું અંતર. એટલે સંજવલન લોભના ત્રીજા સંગ્રહકિટ્રિઅંતરથી સંજવલન લોભ-સંજવલન માયાનું અંતર અનંતગુણ આવી શકે. આ જ રીતે આગળ પણ સમજવું. 2. જયધવલાકાર બીજી રીતે પણ સમાધાન કરે છે- ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમકિટ્ટિ અને અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણા વચ્ચેનું અંતર તે ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર. જયધવલામાં કહ્યું છે - અથવા વિલંબ્રિટ્ટી अपुव्वफद्दयादिवग्गणाए च अंतरं तदियसंगहकिट्टीअंतरमिदिघेत्तव्वं, संगहकिट्टीफद्दयंतरस्सवि कथंचि સંપાદ્દિગંતરજોr frદ્દે વિરોહમાવાલો રે - ભાગ-૧૫, પાના નં. 19. 3. જયધવલાકાર ત્રીજી રીતે સમાધાન કરતા જણાવે છે - “3થવા તોમર્સ तदियसंगहकिट्टीअंतरमणंतगुणमिदि वुत्ते लोभमायाणमेव तदिय-पढमसंगहकिट्टीणं संधिगुणगारो गहेयव्वो / ण च तहावलंबिज्जमाणे उवरिमसुत्तेण पुणरुत्तभावोवि, तदियसंगहकिट्टीअंतरमणंतगुणमिदि सामण्णणिद्देसेणेदेण तं कदमिदि संदेहे समुप्पण्णे तण्णिरायरणमुहेण लोभमायाणमंतरमेव तदियसंगहकिट्टीअंतरमिह विवक्खियं, ण तत्तो अण्णमिदि પડુપ્લાયઠ્ઠમુવરિપુરારંભે પુરુત્તવો સારંમવાવો ' - ભાગ-૧૫, પાના નં. 19,20. સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એ જ સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર છે. આમ કરતા ઉપરના સૂત્ર સાથે પુનરુક્તિ દોષ નહીં થાય, કેમકે સામાન્યથી સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ બતાવ્યા પછી તે જ વસ્તુનું વિશેષ નિરૂપણ કરવા ફરીથી સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર કહ્યું છે.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy