SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ખગતિ ૨, ગંધ ૨, પ્રત્યેક ૩, અગુરુલઘુ ૪, ૧૪માં ગુણસ્થાનકના વર્ણ ૫, રસ ૫, શરીર ૫, બંધન ૫, | દ્વિચરમ સમયે સંઘાતન ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, અસ્થિર ૬, સ્પર્શ ૮ - આ ૭૨ પ્રકૃતિ ખપાવે ૨૧. પછી ત્રસ ૩, સુભગ, આદેય, યશ, જિન, [ ૧૪માં ગુણસ્થાનક ઉચ્ચગોત્ર, સાતા | અસાતા, ના ચરમ સમયે મનુષ્ય ૩, પંચેન્દ્રિયજાતિ-આ ૧૩ પ્રકૃતિ ખપાવે ૨૨. પછી મોક્ષે જાય. કુલ ૧૫૮ પ્રકૃતિઓ છે. ૧૫ બંધનની બદલે ૫ બંધન ગણીએ તો ૧૪૮ પ્રકૃતિઓ થાય. આ ૧૪૮ પ્રકૃતિના આધારે સત્તા કહેવાશે. ૧લા થી ૭મા ગુણસ્થાનક સુધી સામાન્યથી ઉત્તર પ્રકૃતિઓની સત્તા ગુણસ્થાનક| સત્તામાં સત્તા-અસત્તા પ્રકૃતિ | વગેરેની વિગત સામાન્યથી | ૧૪૮ | સર્વ પ્રકૃતિઓ ૧૫ બંધનને બદલે ૫ બંધન ગણ્યા હોવાથી. ૧લું | ૧૪૮ | સર્વ પ્રકૃતિઓ પૂર્વે નરકાયુષ્ય બાંધ્યું હોય તેવો લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ પછીથી જિનનામકર્મ બાંધે તે નરકમાં જતી વખતે છેલ્લા અંતર્મુહૂર્તમાં ૧લા ગુણસ્થાનકે આવે છે અને નરકમાં ગયા પછી પહેલા અંતર્મુહૂર્તમાં ૧લા ગુણસ્થાનકે રહે છે. આ બન્ને અંતર્મુહૂર્તમાં જિનનામકર્મની સત્તા હોય છે. તે અપેક્ષાએ ૧લા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા કહી છે. રજુ | ૧૪૭ | જિનનામકર્મ વિના | જિનનામકર્મની સત્તાવાળો જીવ © C૧૦૬D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy