SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] [ અશેક-આસોપાલવ વૈચમ પ્રાતિહાર્યની વ્યાખ્યા કરતા લખે છે કે વૈચામિયાનો ટુમોડો વૃક્ષ: ચાર આને ભાવાર્થ એ થાય છે કે ચૈત્ય નામનું વૃક્ષ તે જ અશોક છે. તાત્પર્ય એ નીકળે કે ચૈત્ય એ જ અશક અને અશોક એ જ ચૈત્ય. આ જ ઉલ્લેખ બૃહત્ કલ્પસૂત્રમાં છે. બીજી બાજુ લેકપ્રકાશ ગ્રન્થકાર લખે છે કે-ચૈત્યવ્રુક્ષાઃ કમ જ્ઞાનોત્પત્તિ વૃક્ષા એટલે કે ચૈત્યવ્રુક્ષે એ જ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો છે. આવી સ્પષ્ટ આ વ્યાખ્યા હૈમકેશની વ્યાખ્યાથી જુદી પડે છે. અત્યારે આટલે જ નિદેશ કરું છું. એ ધ્યાનમાં રાખવું ઘટે કે ચૈત્યવૃક્ષ એ અષ્ટપ્રાતિહાર્ય પૈકીનું નથી તે તે અશોક છે એટલે બંને વૃક્ષો જુદાં છે. અશેકને રંગ ક? રંગને પ્રશ્ન આવે ત્યારે થડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પને સમાવેશ થાય, ત્યારે અશેકનાં આ બધાં અંગોને રંગ કર્યો હશે, તે જાણવાની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય પણ કેટલાક ગ્રન્થમાં માત્ર પાંદડાનાં રંગને ઉલ્લેખ મળે છે. પ્રવચન સારેદ્વારમાં (ગાથા ૪૪૦ ટીકા) લખ્યું છે કે પાંદડાં લાલ રંગનાં છે. આ જ ઉલ્લેખ શ્રી ભગવતીજી સૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશાના અન્તમાં પાયે ચાલી રહ્યું છે જે શાસ્ત્રો-શિલ્પ સહમત થાય અને પૂ. આચાર્ય. દેવશ્રીના અંતરમાં રમતું આ ચિત્ર–મંદિર જે પાષાણુની સૃષ્ટિમાં અવતરે તે આ યુગમાં એક વિશિષ્ટ સ્થાપત્યનું નિર્માણ થાય. કોઈ સંધ કે સંસ્થા આવા વિશિષ્ટ નિર્માણ કાજે પૂજ્યશ્રીને સંપર્ક સાધે, માર્ગ દર્શન ઈચ્છે અને આવું કઈ મંદિર નવનિર્માણ પામે તે કેવું સારું !”
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy