SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા / ૩૧ એના એક પૂર્વભવની વાત કહે છે, જે સાંભળી વૈરાગ્ય પામેલે મણિરથકુમાર પ્રભુ પાસે દીક્ષા લે છે. માહદત્તદેવનેા જીવ રણુગજેન્દ્રને પુત્ર કામગજેન્દ્ર બને છે. તે પાતાને થયેલા અનુભવની સત્યતા મહાવીર પ્રભુ પાસેથી જાણીને દીક્ષા લે છે. લાભદેવને જીવ દેવલાકમાંથી ચ્યવી ઋષભપુર નગરના રાજા ચંદ્રગુપ્તના પુત્ર વજ્રગુપ્ત થાય છે. પ્રાભાતિકના શબ્દથી પ્રતિખાધ પામી મહાવીર પ્રભુ પાસે એ દીક્ષા લે છે. ચંડસામને જીવ દેવલાકમાંથી ચ્યવી યજ્ઞદેવ નામના બ્રહ્મણને સ્વયંભૂદેવ નામને પુત્ર થાય છે અને ગરુડ પક્ષીના વૃત્તાન્તથી પ્રતિખાધ પામી મહાવીર પ્રભુ પાસે આવી દીક્ષા લે છે. માયાદિત્યદેવને જીવ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના પુત્ર મહારથ થાય છે. પાતાના સ્વપ્નને ખુલાસા મહાવીર પ્રભુ પાસેથી સાંભળી વૈરાગ્ય થતાં તે દીક્ષા લે છે. અંતમાં, એ પાંચે અંતિમ સાધના કરી અંતકૃત કેવલી થઈ મેક્ષે જાય છે. કુવલયમાલા 'ની કથા એટલે મુખ્યત્વે માહનીય કની કથા. મેાહનીય કર્મી એટલે રાગ અને દ્વેષ. તેમાં પણુ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયા અત્યંત બળવાન અને દુય હાય છે. અને જે જીતે અને રાગદ્વેષથી મુક્ત થાય તે જ અંતે મેક્ષગતિને પામી શકે. 6 ' કુવલયમાલા 'ની કથા એટલે જન્મજન્માંતરની કથા. જૈન કથાની એ વિશેષતા હાય છે, કારણ કે કર્મના સિદ્ધાન્ત એમાં પ્રધાનપણે અંતગ ત રહેલા ઢાય છે. · કુવલયમાલા 'ની કથા એટલે પાંચ ભવની કથા (કુમાર કુવલયચંદ્રની તા કુલ છ ભવની કથા છે). કર્તાએ માત માટે માનભટ્ટ, ક્રોધ માટે ચંડસામ, માયા માટે માયાદિત્ય, લાભ માટે લેાભદેવ અને માહ માટે મેહદત્ત એવાં રૂપકશૈલીનાં નામેા પાત્રા માટે પ્રયેાજીને કથાની રચના કરી છે. કર્તાએ દરેકની પાંચ ભવની કથામાંથી રાષ્ટ્રર વચલા ભવની *
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy