________________
૧૮૪ / પડિલેહા
મૃગાવતીના મુખમાં મૂકેલા શબ્દો ‘નળાખ્યાન'ની દમયંતીના વિલાપનું સ્મરણ કરાવે છે.
કરઈ રે વિલાપ મૃગાવતી, રાય, કેા છેડાવઈ; હું જીવન પ્રાણ સમી હતી રાય.
ભારડ પ`ખી હું અપહરી રાય, ચરણુ બિહુ` મહિ લે ધરી; નખ પ્રહાર બહુ વેદના રાય, વિરહ વ્યથા એ વેદના; કુટુ બ થકી હું વીજીડી રાય, હું અમલા સંકટ પડી, સીહમુખઈ પડી મિરગલી રાય, સીચાઈ મુખ ચિડકલી મંજાર સુખિ છન્નુંદરી રાય, સાપ સુખઈ મુદ્ધિ ઉંદરી,
મૃગાવતીરાણીની ભાળ લાગ્યા પછી શતાનીક રાજ પેાતાની રાણી અને પુત્ર સાથે જ્યારે નગરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પ્રસ ંગને નગરના લોકેા ઉત્સવ તરીકે મનાવે છે, એ ઉત્સવનું સુંદર વિગતપ્રચુર વર્ણન કવિ પ્રથમ ખંડની છેલ્લી ઢાલમાં કરે છે. કવિ લખે છેઃ
વાગા જાગી ઢાલ, હેસિખ, વાગ જાગી ઢાલ આયઉ ક્રાસ`ખી કરણે રાજીયઉ;
વાગા ભુંગલ ભેરિ, હે ખિ, વાગા ભુંગલ ભેર,
વાગા વેણુ મૃદંગ, હે
વાગા તાલા ક`સાલ, હું
નાઈ જાણે કરિ અંબર ગાજીયઉ; ખિ, વાગા વેણુ મૃદંગ
સંખ તણા વિદ્ સબદ સુહામણા. ખિ, વાગા તાલા કે સાલ
ધિર ધિર ઉચ્છવ રંગ વધામણા;
સિષ્ણુગાર્યા સવિ હાટ, હે સખિ, સિગાર્યા
લાલ પટેબર અંબર છાઈયા;
બાંધ્યાં તારણુ બારિ હૈ સખિ, ખાંધ્યા
સઘલી ગલીએ ફૂલ વિદ્ધાઈયા;