SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવિરતિ સ્વરૂપ. પહેલી ગાથામાં “સમ્યક્ત્વાદિ શ્રાવક ધર્મ કહીશ એમ કહ્યું હતું. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું, અને હવે દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મનાં અણુવ્રત વિગેરેનું સ્વરૂપ કહેવાય છે पंच उ अणुन्धाई, थूलमपाणवहविस्मणाईणि। उत्तरगुणा तु अने, दिसिव्वाई इमेसि तु ॥७॥ ગાથાર્થ-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણે ઈત્યાદિ અણુતે પાંચ જ છે, અને દિશિતાદિ બીન વડે એજ પાંચ અણુવ્રતના મૂિલ ગુણેના ઉત્તર ગુણ છે. ભાવાર્થ-મધ્ય ર૨ તીર્થકોના શાસનમાં મુનિનાં ૪ મહાવ્રત છે, તેમ શ્રાવકનાં આણુવ્રત તે વખતે પણ નથી પરન્તુ વીસે તીર્થંકરના શાસનમાં વંર ૩=પાંચજ અgવારં અણુવ્રતે છે. શ્રી નેમિનાથ ભગવંતના શાસનમાં શૈલક રાજાએ શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય પાસે पञ्च तु अणुव्रतानि स्थूलकप्राणवधविरमणादीनि। उत्तरगुणास्तु अन्ये दिग्वतादय एषां तु HIGો
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy