SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહવિ૰ પાંચમા પરિગ્રહ પ્રમાણ વ્રતના ૫ અતિચાર. અવતરણ—પૂર્વ ગાથામાં પરિગ્રહના પ્રકાર અને વ્રતના અનેક પ્રકાર કહીને હવે એ વ્રતના ૫ અતિચાર કહે છે, તે આ પ્રમાણે— खेत्ताइ हिरण्णाई धणाइ दुपयाइ कुप्पमाणकमे । કોથળ—પયાળ-બંધ-જાળ-મા િળો ુરૂ ॥૮॥ ૧૨૧ ગાથા—ક્ષેત્રાદિકના પ્રમાણમાં સયેાજન અતિચાર, સુવર્ણાદિકના પ્રમાણમાં (નિયમમાં) પ્રદાન અતિચાર, ધનાદિકના પ્રમાણમાં અંધન અતિચાર; દ્વિપદાદિના નિયમમાં કારણુ અતિચાર અને કુષ્યના નિયમમાં ભાવ અતિચાર. (પર્યાયાન્તર અતિચાર) એ પ્રમાણે પાંચ વસ્તુઓના પ્રમાણમાં અનુક્રમે સચેાજનાદિ વડે અતિચાર ન આચરવા. ।૧૮। ભાવા—પરિગ્રહ જો કે ૯ પ્રકારના છે તાપણ અતિચારની ખાખતમાં પાંચ મુખ્ય પરિગ્રહ ગણીને તેના ઘણા પરિગ્રહ છૂટા રાખે છે, ને અલ્પની અલ્પ પરિગ્રહ છૂટા રાખે છે, દુલ ભ ધાન્યાદિવાળા દેશમાં ધાન્યાદિ પરિગ્રહ વિશેષ રાખવા પડે છે ને સુલભ ધાન્યાદિ દેશમાં અલ્પ ધાન્યાદિ પરિગ્રહ રાખી શકાય છે. રાજવંશી રાજ્યાદિ પરિગ્રહ છૂટા રાખે છે,ને વણિક આદિ રાજ્યાદિ પરિગ્રહના ત્યાગ કરી શકે છે. એ પ્રમાણે પરિગ્રહના નિયમ સને એક સરખા નથી. क्षेत्रादि हिरण्यादि धनादि द्विपदादि कुप्य मानक्रमान् । योजन प्रदान बन्धन कारणभावर्न करोति ||१८||
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy