SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના હેલ્પલતા જિનદાસ વચને તેમના માતાપિતા આ વાતને, જાણતા તેહીજ ક્ષણે તે બેઉ લઇ ચારિત્રને ૨૬૪ ૨૨૧ અ:- એક વખતે કેવલજ્ઞાની શ્રી વિમલ નામના મુનિમહાત્માએ આ દંપતીના એટલે ધી પુરૂષના વખાણુ કા કે વિજયગેડ અને વિજયા શેઠાણી જેવા શીયલ પાળનારા કાઇક હાય છે. એમ સાંભળીને જિનદાસ તેમની ભક્તિ કરીને પોતાના અભિગડ પૂર્ણ કરે છે જિનદાસના વચનથી તે દ ંપતીના માતા પિતાએ આ વાત જાણી, અને તે વખતે તે અને જણાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ૨૬૪ સીને કામવાસના વધારે હાય છે, એમ જણાવ છે: આત્મ વીૉલ્લાસને બહુ ફેરવી લ્યે સિદ્ધિને, એમ જાણી જવ ! ઝટ તુ ધારજે શુભ શીલને; આહાર ખમણેા પુરૂષધી સ્ત્રીને શરમ લિ ચઉગુણી, વ્યવસાય છે ગુણા કામ આડે ગુણી નતૃપ્તિકામની,રધ અર્થ :—આત્મવીયેશ્ર્વિાસ એટલે પેાતાની આત્મશક્તિના વિકાસ કરીને તે દંપતીએ સિદ્ધિપદ મેળવ્યું, એવું જાણીને હું જીવ ! તું સારા શીલવ્રતને જરૂર ધારણ કરશે. સ્ત્રીને પુરૂષ કરતાં બમણેા આહાર હાય છે અને શરમ એટલે લા ચાર ગુણી હેાય છે તથા વ્યવસાય છ ગુણે! હાય છે અને કામવાસના આઠ ગુણી હાય છે, તેથી તેને કામની તૃપ્તિ થતી નથી. ૨૬૫
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy