SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જવાને સુખી જોવાને ઈચ્છતા શ્રાવક એમ વિચારે કે સૌ કોઈ મુકિત સુખને પામે !' આવી રીતિએ પેાતાના દોષ નિવારણના અને સંસારની દુ:ખમયતા તથા મેક્ષની સુખમયતાને વિચાર કર્યા આદ, પાતે ગ્રહણ કરેલાં વ્રતાના પાલનમાં સ્થિર રહી શકે અને પુણ્યપુષાની અનુમેદનાના લાભ પામી શકે એવી રીતિએ વિચારે કે ઉપસના પ્રસ ગેાએ પણ વ્રત પરાયણતામાં દર રહેલા અને શ્રી તી કરદેવે પણ ન્હેની પ્રશંસા કરી છે તે કામદેવ આદિ પુછ્યાને ધન્ય છે ! કામદેવ આર વ્રતધારી શ્રાવક હતા અને દેવના ભયંકર ઉપસગ છતાં પણ પૌષધ વ્રતમાં ચલિત થયા ન હુતા. આથી ભગવાન શ્રી મહાવીરદેવે તેમની પ્રશંસા કરી હતી. શ્રી જિનેશ્વર જેના દેવ છે, યા જેનો ધર્મ છે અને શ્રી જિનાજ્ઞામાં વર્તતા સુસાધુએ જેના ગુરૂ છે એવા શ્રાવકપણાની કાણુ પ્રશંસા ન કરે ? શ્રાવકને કરવાના મનેારથા : શ્રાવકે કેવા મનેરો કરવા જોઈએ તેનું વર્ણન કરતાં કલિકાલ સન આચાર્ય ભગવાન શ્રી ડેમચંદ્રસુરીશ્વરજી મહારાજા પોતે રચેલા “ શ્રી ચેોગશાસ્ત્ર ’” નામના ગ્રંથરત્નમાં કમાવે છે કેઃ— ॥ जिन - धर्म - विनिर्मुक्तो, माभूवं चक्रवर्त्यपि । स्यां चेटोsपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः " ॥ १ ॥ " त्यक्तसंगो जीर्णवासा, मलक्लिन्न कळेवरः । મગમપુરા વૃત્તિ, મુનિવર્યા તા થયે ” | ૨ || त्यजन् दुःशील संसर्ग, गुरुपादरजः स्पृशन् । प्रभवेयं कदाहं योगमभ्यस्य, महानिशायां प्रकृते कायोत्सर्गे पुराद्बहिः । સમયચાવળ, વૃત્રાઃ પૂર્યુ: પણ મંત્ર ” | જી | भवच्छिदे ,, ॥ ૩ ॥ ' वने पद्मासनासीनं, क्रोडस्थित मृगार्भकम् । Eat प्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयुधपाः .. 66 66 66 ॥ '... | 19
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy