SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યવના છ આગારો (છૂટ) કઈ કટોકટીના પ્રસંગે કે કોઈ તેવા વિશેષ સંગે ઉપસ્થિત થતાં કુદેવ, કુગુરૂ કે કુધર્મને નમસ્કાર આદિ કરવા પડે તો સમ્યકત્વને ભંગ ન થાય એ માટે નીચે પ્રમાણે છ આગાર = છૂટ રાખવામાં આવે છે. –જેથી સમ્યકત્વની શુદ્ધિ બની રહે. []. રાજાભિગ? રાજા કે નગરના માલિકની આજ્ઞાથી કરવું પડે. 2. ગણાભિગ : લેક સમુદાયના બળાત્કારથી કરવું પડે. 3. બળાભિયોગ ચાર આદિના બળાત્કારથી કરવું પડે. 4. દેવાલિગ કુલદેવતા આદિના બળાત્કારથી કરવું પડે. 5. ગુરુ નિગ્રહઃ માતા - પિતા આદિ ગુરુ = વડીલના બળાત્કારથી કરવું પડે. 6. વૃત્તિકાંતાર : આજીવિકાના કારણસર કરવું પડે. આ છે કારણથી કુદેવાદિને કાયાથી નમસ્કાર વગેરે કરવાની ફરજ પડે તે પણ હૃદયમાં તે સુદેવાદિ પ્રત્યે જ બહુમાન – ભક્તિભાવ રાખવે જેથી સમ્યફત્વની શુદ્ધિ બની રહે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy