SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વના પાંચ નિયમ 1. શ્રી અરિહંત ભગવાનના વચનમાં કદી શંકા કરવી નહિ. 2. શ્રી અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય બીજા કોઈ પણ ધર્મની ઈચ્છા પણ ન કરવી. 8. ધર્મના ફળમાં જરા પણ શંકા ન રાખવી. અર્થાત હું જે ધર્મક્રિયા કરું છું તેનું ફળ મને મળશે કે કેમ? એવી શંકા ન રાખવી. કર્મનિર્જરા રૂપ ધર્મક્રિયાનું ફળ મને અવશ્ય મળશે એવી દઢ શ્રદ્ધા રાખવી. 4. અહિંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મ માનનારની – કરનારની પ્રશંસા નહિ કરવી. 5. અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય ધર્મ માનનાર-કરનાર ગૃહસ્થ કે સંન્યાસી વિગેરેને પરિચય-સંગ કરે નહિ. સાંસારિક વ્યવહારના કારણે તેવા ગૃહસ્થને પરિચય સંગ કરવું પડે તે પણ તેવા સંન્યાસી વગેરેને પરિચય-સંગ તે ન જ કરવો જોઈએ. 121
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy