SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 8. ઉભય/ક પ્રતિકમણ કરવું જોઈએ. 4. લીલોતરીને ત્યાગ કરે છે . 5. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 6. ઉપવાસ આદિ દરરોજ જે કરતાં હોય એથી કંઇને કંઈ વધારે તપ કરવો જોઈએ. 7. આરંભ સમારંભને ત્યાગ કરવો જોઈએ. 8. બજારે કે દુકાને ન જવું જોઈએ. 9. દલવું, ખાંડવું, લીંપવું આદિનો ત્યાગ કરવો જોઈયે. 10 નાત્રપૂજા, ચૈત્યપરિપાટી, સુપાત્રદાન, સર્વમુનિઓને વન્દન, વ્યાખ્યાન શ્રવણ આદિ વિશેષ કરવું જોઈએ. 11 કપડા ન દેવા જોઈયે. 12 દરરોજ કરતાં હોય એથી કંઈ ને કંઈ વિશેષ આરાધન કરવું જોઈએ. પ્રશ્ન: મહિનામાં પર્વતિથિ કેટલી આવે છે? જવાબ : બાર પ્રશ્ન: કયી કયી? જવાબઃ બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ અને પૂનમ તથા અમાસ! આ બાર તિથિમાંથી શ્રાવક બારે તિથિ લીલોતરી આદિનો ત્યાગ કરે. નહિ તો દસ તિથિ અને એ પણ ન બને તે પાંચ તિથિ અવશ્ય ત્યાગ કરે. દસતિથિઃ બે પાંચમ (સુદ-વદ) બે બીજ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ !
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy