SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ છ પદનો પત્ર દશાનું ફળદશાવાળાને મળે છે. નિષ્કામ ભક્તિમાં જે દશા છે તે દશા સકામ ભક્તિવાળાને આવી શકતી નથી. કોઈ માંગણી નહી. આ તો હાથ જોડી જોડીને માંગે છે. રડતાં રડતાં અંબાજીની - જાત્રા કરે. રડતાં રડતાં જાય, પણ પાછો થાકે એટલે બેઠો બેઠો બીડી પી લે! નિષ્કામ ભક્તિ એટલે કોઈ માંગણી નહી. મોક્ષની પણ માંગણી નહી. સંસારના સુખો અને પદાર્થોની માંગણી તો નહીં, પણ મોક્ષની પણ માંગણી નહીં. સંપૂર્ણ ઇચ્છાઓનો નિરોધ એ મોટું તપ છે અને તે કેવળજ્ઞાન પ્રગટ થવાનું કારણ છે. તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy