________________
શું સાધન બાકી રહ્યું ?
અબ ક્યોં ન બિચારત હૈ મનસે; કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ?
તો, સદ્ગુરુની સહાય વિના પોતાની મેળે, સ્વચ્છંદથી કોઈને પણ ધર્મનું રહસ્ય પ્રાપ્ત
થતું નથી.
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લોગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ.
૧૭૭
· શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા - ૧ થી ૬
પાયાની આ વાત છે કે ગુરુ આજ્ઞા વગરનું જે કાંઈ કરે છે એ બધો તારો સ્વચ્છંદ છે, મતિ-કલ્પના છે. માટે ગુરુગમથી કર.
સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭, ૧૮