SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર 1 ટf વિના અન્યને, જેથી પૂર્વશોહરઃા. वन्ध्यायां तनयं तेऽपि, जनयति विसंस्थूलाः ॥५४॥ दयैव हि परो धर्मो, दयैव हि परं श्रुतम्। दयां विनाऽखिलो धर्मो, भवेनि:फल एव तु॥५५॥ નાદિત તપ્તત્વિ, - પાદિત કૃતજ્ઞતાનુI સ્વોપાનિ થM, તલ કુરુતે નવાબદા તે આ પ્રમાણે :- ધર્મથી રાજય પમાય છે. ધર્મથી દેવપણું પમાય છે. ધર્મથીજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી પંડિત પુરુષોએ ધર્મ સેવન કરવા લાયક છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મએ સ્વર્ગ અને મોક્ષ આપનારો છે. ધર્મ એ સંસારરૂપી જંગલને ઓળંગવામાં ભોમિયા જેવો છે. ધર્મ એ માતાની જેમ પોષણ કરે છે. ધર્મ એ પિતાની જેમ રક્ષણ કરે છે. ધર્મ એ પુત્રની જેમ ખુશ કરે છે. ધર્મ એ બંધુની જેમ એહ કરે છે. ધર્મની માતા જીવદયા છે. તે સુર અને અસુરોને માન્ય છે. તેથી તેની શત્રુ એવી હિંસાનો ચતુરપુરુષે આદર કરવો નહિ. જે હિસાને છોડતા નથી તેના દાન – તપ – દેવપૂજા શીલ સત્ય અને જપ એ સર્વે નિષ્ફલ છે. એક કાંટાવડે પણ વીંધાયેલો દેહ – નિચે દુઃખ પામે છે. તો કઈ રીતે શસ્ત્રના સમૂહવડે બીજા માણસને હણાય? જે મૂર્ખ શિરોમણિ ધ્યાવિના પણ ધર્મને માને છે. તે મૂર્ખ વાંઝણી સ્ત્રીને વિષે પુત્ર ઉત્પન્ન કરે છે. વ્યા એ જ શ્રેષ્ઠ ધર્મ છે. દયા એ શ્રેષ્ઠ જ્ઞાન છે. દયાવિના સર્વ ધર્મો નિલ છે. ક્લબપણાનો આદર ન કરવો. ફ્લાપણાનો આદર કરવો જોઈએ. તેથી પ્રાણી પોતાના ઉપકારી ધર્મને વિષે આદર કરે. ઈત્યાદિ ધર્મ સાંભળીને ઘણા ભવ્યજીવોએ સ્વર્ગ અને મોક્ષનાસુખને આપનાર એવા સંયમને ગ્રહણ ક્યું. કેટલાક મનુષ્યોએ હર્ષપૂર્વક જીવરક્ષાથી માંડીને અતિથિનેદાન સુધીના બાર પ્રકારનાં વ્રતવાળા શ્રાવકધર્મનો સ્વીકાર ર્યો. તે qલીવડે પ્રતિબોધ કરાયેલા – ઘણા ભવ્યજીવો અનુક્રમે શ્રી શત્રુંજ્યગિરિ ઉપર સમસ્ત કર્મ ખપાવીને મોલમાં ગયા. ધરાપાલનો પુત્ર ચંદ્ર મંત્રીઓવડે રાજય ઉપર સ્થાપન કરાયો. અને તે નિરંતર ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરતો હતો. આ બાજુ જિનેશ્વરે કહેલા ધર્મમાં ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી ધરાપાલ (જ્ઞાની) શ્રી શત્રુંજયગિરિઉપર મોક્ષ પામ્યા. ત્યાં તેમના પુત્ર ચદે – શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર કરાવ્યું. અને તે જિનાલયમાં શાંતિનાથ પ્રભુની શ્રેષ્ઠ સુવર્ણમય મૂર્તિ ધરાપાલના પુત્રે અનુક્રમે સારા ઉત્સવપૂર્વક સ્થાપના કરી. એક વખત ચંદ્ર ગુરુપાસે આ પ્રમાણે સમ્યક્તનું શ્રેષ્ઠફલ સાંભળ્યું. પ્રાણીઓને સમ્યક્તથી જ મોક્ષલક્ષ્મી થાય. सम्यग्दर्शनसंशुद्धः सत्पुमानुच्यते बुधैः। सम्यक्त्वेन विनाजीव: पशुरेव न संशयः ॥६५॥ सम्यक्त्वं यस्य जीवस्य-हस्ते चिन्तामणिर्भवेत् कल्पवृक्षो गृहे तस्य - कामगव्यनुगामिनी॥६६॥ सम्यक्त्वालङ्कृतो यस्तु-मुक्तिश्रीस्तं वरिष्यति। સ્વશ્રી સ્વયમાવતિ-રાજ્યની સહ-માદળા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy