SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ ૯૫૯ ૯૬૦ ૯૬૧ ૯૬૨ ૯૬૩ ૯૬૪ ૯૬૫ ૯૬૬ ૯૬૭ ૯૬૪ ૯૬૯ ૧૦ ૯૭૧ ૯૭૨ ૯૭૩ ૯૭૪ ૯૭૫ ૭૬ ૯૭૭ ૯૭૮ ૯૭૮ ૯૮૦ આ બે ગાથા છુટા પાનામાં દેખાય છે સો હાથથી દૂર જવાય તો ગમણાગમણે આલોવાય છે શુદ્ધ ભાવે સચિત્ત છોડનારને તે તે યોનિમાં દુ:ખ વેઠવા પડતા નથી પોસાતીને ત્રિકાલ દેવવંદન કરવાનું કયા ગ્રન્થમાં લખ્યું છે? પ્રાચીનકાળમાં સાધુઓ યોગ વહીને સૂત્રો ભણતા હતા કે નહિ ? સાતક્ષેત્રોમાં ક્યા બે ક્ષેત્રો ઉમેરવાથી ૯ ક્ષેત્રો થાય ? વ્યવહાર રાશિમાં આવેલો જીવ ફેર સૂક્ષ્મનિગોદમાં જાય કે નહિ ? પોસાતી શ્રાવક સાધુને વહોરાવી શકે કે નહિ ? ક્રિયાવાદી શુક્લ પાક્ષિક કહેવાય, તેને કેટલો સંસાર બાકી હોય ? પાખંડીના ક્રિયાવાદી ૧૮૦ ભેદો મિથ્યાત્વી હોય કે સમકિતી ? કેવળ દૂધની બનેલી ક્ષીર બીજે દિવસે સાધુઓથી લેવાય કે નહિ ? મીઠું ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? કેરીના ગોટલા મિશ્રિત છાશ અને સાકર-ખાંડ મિશ્રિત છાશ વિગેરે એક દ્રવ્ય ગણાય કે જુદા દ્રવ્ય ગણાય ? કેવો પોસહ ઉપધાનની આલોયણામાં વાળી શકાય? ઉપધાનની વાચના સવારે લહેવી ભુલાણી હોય તો ક્યારે લેવાય ? જિનેશ્વરમાતા ક્યા ક્રમે સ્વપ્નો દેખે? આલોયણસ્વાધ્યાય ઈરિયાવહિ કરી કરાય બારવ્રતી શ્રાવક નિયમો સંક્ષેપે કે નહિ ? ગુરુ પગલા કોના કરાય? અને કયા કેસરથી પૂજાય? વસ્તુપાલ તેજપાલ વીસા પોરવાડ હતા કે દશા પોરવાડ ? આઠમી વિગેરે પરિમામાં આરંભત્યાગનું સ્વરૂપ પ્રમત્તગુણઠાણે સાધુને પાંચપ્રમાદ કેવી રીતે સંભવે ? અવંગદુવાર શબ્દનો અર્થ. ૭૮ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy