________________
આજ કાલને પો' પરાર ધર્મે વિલંબ જ કરતો ક્ષણ ક્ષણ આયુ ઓછું થાયે અંજલિજલ જિમ ખરતો..
ચેતન ચેતજો. ૭ તારે તો રોહણમાં ગાજે બહેરો થઈને બેઠો માથે મોતની નોબત વાગે તુંએ પંથે પેઠો..
ચેતન ચેતજો. ૮ વાર-કુવાર સુખી-દુ:ખી એ ન ગણે જમડો ટાણું અવર રૂઠે તો ધનથી મનાવે ન વળે જમડાનું આણું...
ચેતન ચેતજો. ૯ નિશ્ચિત થઈ સુતો શું જીવડા જમનો ઝાઝો જોરો માત-પિતાદિક જોતાં રહેશે કે હનો ન ચાલે તોરો...
ચેતન ચેતજો. ૧૦ સમય થયે ચેત્યો નહિં પ્રાણી આવે આયુ બહુ ઝુરે બૂડતાં વાર જ કેવી લાગે સાયરને જિમ પૂરે...
- ચેતન ચેતજો. ૧૧ રાત-દિવસ ચાલે એ પંથે કિણે ન જાયે કળીયો થાવગ્સાદિક તે મુનિ ચેત્યા તેહને એ ભય ટળીયો...
ચેતન ચેતજો૦ ૧૨ પાણી પહેલાં પાળ જે બાંધે તે જગમાંહે બળીયા ઘર બળે ત્યારે કુવો જે ખોદે તે મૂરખમાં ભળીયા...
ચેતન ચેતજો. ૧૩ જરા કુત્તિ જોબન એ સસલો આહેડી જમ જાણો જિહાં જાહે ત્યાં એ જમ મારે ચિત્તમાં કાં નવિ આણો...
ચેતન ચેતજો૦ ૧૪ એહવું જાણી ધર્મ આરાધો શું કરે જ મડો બળીયો વીરવિમલ ગુરૂ શિષ્ય વિશુદ્ધ કહે જઈ શિવપુરમાં ભળીયો...
ચેતન ચેતજો. ૧૫ [Xj ૨૭૫. મરણ વિષેની સઝાય સુણ સાહેલી રે ! કહું એક હૃશ્યની વાતું,
૫૬૮
સઝાય સરિતા