SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યામિ હોવાથી સત્ત્વાદિ ધર્મો આશ્રય માટે(બુદ્ધિ સ્વરૂપ આશ્રય માટે)ના જમનાય છે. યત્ર થર્મવં તત્ર શ્રયત્વFઆ નિયમ છે. જે જે ધર્મો છે; તે તે સાશ્રય (આશ્રયવાળા) હોય છે. આથી સમજી શકાશે કે સત્ત્વાદિ ભેગા થઈને જે જે કાર્ય કરે છે તે પોતાના આશ્રય બુદ્ધિ માટે કરે છે. પર એવા પુરુષ માટે નહીં. આ પ્રમાણે બુદ્ધિથી જ સત્ત્વાદિનું સાફલ્ય હોવાથી બુદ્ધિ વગેરેથી કોઈ અતિરિત આત્મા સિદ્ધ થઈ શકશે નહીં. તેથી બુદ્ધિ એ પુરુષનું જ નામ છે. તેમ જ જેમ પુરુષને માનવાની (બુધ્યતિરિફત પુરુષને માનવાની) આવશ્યકતા નથી તેમ બુદ્ધિથી ઉત્પન્ન થનારા અહંકારાદિને પણ બુદ્ધિથી અતિરિત માનવાની જરૂર નથી. તેથી તત્ત્વોતરનો ઉચ્છેદ થશે. I૧૧-૨૪ તત્ત્વાંતરનો વ્યય(ઉચ્છદ) કઈ રીતે થશે : તે જણાવાય છેव्यापारभेदादेकस्य, वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसञ्ज्ञानोपपत्तिसुकरत्वतः ॥११-२५॥ “ઉપર જવું, નીચે જવું.... ઈત્યાદિ વ્યાપાર(કર્મ) વિશેષના કારણે એક જ વાયુ; જેમ પાંચ પ્રકારનો મનાય છે તેમ અહઠ્ઠારાદિ વ્યાપારવિશેષને ઉત્પન્ન કરનારી બુદ્ધિ અહઠ્ઠારાદિ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આથી અહંકારાદિ
SR No.023216
Book TitlePatanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy