SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સંકાશ શ્રાવકને પણ કર્મનિર્જરા કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ છે કે ધર્મ માટે કરાતો આરંભ અવસ્થાવિશેષને આશ્રયીને ઉચિત છે. 114-3911 પૂજાથી પૂજ્ય પરમાત્માને કોઈ ઉપકાર નથી તો પરમાત્મા પરમાનંદને કઈ રીતે આપે : આવી શકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે पूजया परमानन्दमुपकारं विना कथम् । ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ॥५- ३२।। પૂજાથી કૃતકૃત્ય એવા પરમાત્માને કોઈ ઉપકાર તો થતો નથી તો તેઓ પરમાનંદ શી રીતે આપે છે ? આવી જો શફકા હોય તો તેનું સમાધાન એ છે કે ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરેને કોઈ ઉપકાર ન હોવા છતાં સ્વભાવથી જ તે જે રીતે ફળ આપે છે તે રીતે પરમાત્મા પણ 6 ફળને આપે છે...ઈત્યાદિ સ્પષ્ટ છે. II૫-૩૨॥ ॥ ૫ કૃતિ ભત્તિ - દ્વાત્રિંશિષ્ઠા ।। - अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ Ten EEEEEE uUD//// םם
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy