SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૦) નારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન દુઃખીયા જ રહે છે. કેટલાએક તણુની માફક સયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ માહથી માહિત ભાંગ્યા તૂટયા બ્રિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા અન્ય જીવાને પ્રતિભેાધ આપી ધર્મની સન્મુખ કરે પાપમાં આસકત પેાતાના આત્માને પુછુ વારી શકતા નથી, ધનપાળ ! આ સર્વાં શું સૂચવે છે? હુ તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધતુ ક્રૂળ પ્રત્યક્ષ દેખાવ આપે છે, જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિયચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલેા છે કેદેવા વિષયમાં આસકત છે, નારકી વિવિધ દુઃખથી સતમ છે. તિ - ચેમાં પ્રાયે કવ્યાકત મેાને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકૂળ ધમ-સામગ્રીનેા સદ્ભાવ અને કર્ત્તવ્યપરાયણતા રહેલી છે. પરિણામવાળા નિરંતર રાજ્યાદિકના ત્યાગ કરી બુદ્ધિવાળા એક નથી. કેટલાએક છે. ત્યારે કેટલાએક ખરેખર તે જ મનુષ્યેાના જન્મ કૃતાય છે કે દુલભ સામગ્રી મેળવીને, દૃઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધમમાં પ્રયત્ન કરે છે. - પ્રકરણ ૪૩ મું. ધનપાળ અને કિન્નરીના સવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ. ધનપાળ——આપનું કહેવુ ` યથાય છે. ધર્માધનાં ફળ પ્રત્યક્ષ અનુભવાય છે. કિન્નરી-ધર્માધમ નાં કુળ સંબધી ગુરૂશ્રએ એક વખત તે સુંદર દૃષ્ટાંત સમજાવ્યું હતું.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy